Sunday, January 18, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

દેશમાં પહેલીવાર કોર્ટે એક સાથે 98 લોકોને ફટકારી આજીવન કેદની સજા

અન્ય ત્રણને પાંચ-પાંચ વર્ષની જેલની સજા ફટકારી, 10 વર્ષ પૂર્વે દલિતો વિરુદ્ધ થઈ હતી હિંસા

dharmendravaghela by dharmendravaghela
2024-10-25 11:49:18
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

દેશમાં પહેલીવાર એવું બન્યું છે કે, અદાલતે દલિતો પર અત્યાચારના કેસમાં સામૂહિક રીતે લોકોને આજીવન કેદની સજા સંભળાવી હોય. કર્ણાટકની સેશન્સ કોર્ટે 98 લોકોને એક સાથે આજીવન કેદની સજા ફટકારી છે. ભેદભાવ અને જાતિ હિંસાના 2014ના આ કેસમાં કોર્ટે અન્ય ત્રણને પાંચ-પાંચ વર્ષની જેલની સજા ફટકારી છે. ગંગાવતી તાલુકાના મારાકુંબી ગામમાં દલિતોને નિશાન બનાવવા અને ભેદભાવ કરવા મામલે આ સજા સંભળાવવામાં આવી છે.
જજ ચંદ્રશેખર સીએ આ કેસમાં 101 લોકોને દોષિત ઠેરવ્યા હતા. તેમાંથી ત્રણને ઓછી સજા આપવામાં આવી હતી કારણ કે તેમની સામે એસસી-એસટી એક્ટ 1989 લાગુ કરાયો નહોતો. કારણ કે તેઓ પણ દલિત સમુદાયના છે. સૂત્રોનું કહેવું છે કે દલિતો પર અત્યાચારના મામલામાં આટલા લોકોને સામૂહિક રીતે સજા સંભળાવવાની આ પહેલી ઘટના છે. સરકારી વકીલ અપર્ણા બંડીએ કહ્યું કે, આ કેસમાં 117 લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. 29 ઓગસ્ટ 2014ના રોજ દલિતો પર અત્યાચાર ગુજારાયો હતો. ઘરોને આગ ચાંપી દેવામાં આવી હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. મારાકુંબી ગામમાં દલિતોને વાળંદની દુકાને જવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. દલિતોને કરિયાણાની દુકાનમાં સામાન પણ આપવામાં આવતો નહોતો. દલિતોને ગામ બહાર કરી દેવામાં આવ્યા હતા.
હિંસા બાદ ત્રણ મહિના સુધી મારકુમ્બી ગામમાં પોલીસ તૈનાત કરવામાં આવી હતી. રાજ્ય દલિત અધિકાર સમિતિએ પણ આંદોલન કર્યું હતું. આ સિવાય ગંગાવતી પોલીસ સ્ટેશનને ઘણા દિવસો સુધી સીલ કરવામાં આવ્યું હતું. આ કેસની ચાર્જશીટમાં સામેલ લોકોમાંથી 16 લોકોના મોત સુનાવણી દરમિયાન થયા હતા. ગુનેગારોને બલ્લારી જેલમાં રાખવામાં આવ્યા છે અને તેમના પર 5000 રૂપિયા અથવા 2000 રૂપિયાનો દંડ પણ લગાવવામાં આવ્યો છે.

Tags: 98 people kedgangavatikarnatakmarakumbhi
Previous Post

બાબા સિદ્દીકીના પુત્ર જીશાન સિદ્દીકીને NCPમાં શામેલ થતાં જ ટિકિટ

Next Post

ભાવનગરના કાળીયાબીડ અને દેવુબાગમાંથી ગેરકાયદે દબાણો તોડી પાડવામાં આવ્યા

dharmendravaghela

dharmendravaghela

Related News

આણંદના વાસદ બોરસદ હાઇવે પર ટ્રક અને પિકઅપ વચ્ચે અકસ્માત બાદ આગ
તાજા સમાચાર

ભટિન્ડા નજીક ડીવાઈડર સાથે કાર અથડાતા પાંચ લોકોના મોત

January 17, 2026
દસ કરોડ આપો નહીંતર પરિણામ ભોગવો પંજાબી ગાયકને લોરેન્સ ગેંગની ધમકી
તાજા સમાચાર

દસ કરોડ આપો નહીંતર પરિણામ ભોગવો પંજાબી ગાયકને લોરેન્સ ગેંગની ધમકી

January 17, 2026
ગ્રીનલેન્ડ મામલે અમેરિકાને સાથ આપો અથવા ઊંચા ટેરિફ માટે તૈયાર રહો
આંતરરાષ્ટ્રીય

ગ્રીનલેન્ડ મામલે અમેરિકાને સાથ આપો અથવા ઊંચા ટેરિફ માટે તૈયાર રહો

January 17, 2026
Next Post
ભાવનગરના કાળીયાબીડ અને દેવુબાગમાંથી ગેરકાયદે દબાણો તોડી પાડવામાં આવ્યા

ભાવનગરના કાળીયાબીડ અને દેવુબાગમાંથી ગેરકાયદે દબાણો તોડી પાડવામાં આવ્યા

આંબલા ગામમાં યુવાનની હત્યાના કેસમાં એકને આજીવન કેદ અને બે શખ્સને સાત વર્ષની કેદ

આંબલા ગામમાં યુવાનની હત્યાના કેસમાં એકને આજીવન કેદ અને બે શખ્સને સાત વર્ષની કેદ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.