Thursday, July 3, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પીએમ મોદી આજથી બે દિવસ કેવડિયામાં

284 કરોડનાં વિકાસકાર્યો પણ લૉન્ચ થશે : ગુરૂવારે સવારે રાષ્ટ્રજોગ સંબોધન કરશે

dharmendravaghela by dharmendravaghela
2024-10-30 11:27:04
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ માટે કેવડિયાની મુલાકાત રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં સાંજે 6.30 વાગ્યે નર્મદા મૈયાની 1.50 લાખ દિપકોથી મહા આરતી કરવામાં આવશે. મહા આરતી પહેલાં વડાપ્રધાન કેવડિયાની શોભામાં અભિવૃધ્ધિ કરતાં વિવિધ પ્રોજેકટ તથા આધુનિક સુવિધાઓથી સજજ હોસ્પિટલનું લોકાર્પણ કરશે.
દિપોત્સવનો કાર્યક્રમ અંતિમ ઘડીએ રદ કરવામાં આવ્યો છે અને તેના બદલે પીએમ સાંજે 6 વાગ્યે કેવડીયા આવશે અને લોકાર્પણ તથા આરંભ શિબિરમાં હાજરી આપશે તેવું નકકી કરાયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાળી ચૌદશ અને દિવાળીની ઉજવણી નર્મદા નદીના તટે વસેલાં કેવડિયામાં કરવા જઇ રહયાં છે. મંગળવારે મોડી રાત્રે કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. હવે તેઓ સાંજે 4 ના બદલે 6 વાગ્યે કેવડિયા આવશે અને લોકાર્પણ તથા સનદી અધિકારીઓની શિબિરમાં હાજરી આપશે.
બીજા દિવસે ગુરૂવારે સવારે 7.30 વાગે પરેડ ગ્રાઉન્ડમાં ઉપસ્થિત રહેશે. જયાં તેઓ સુરક્ષાદળોની પરેડની સલામી ઝીલશે. રાયગઢના કિલ્લાની પ્રતિકૃતિના સાંનિધ્યમાં સવારે 8 વાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રજોગ સંબોધન કરશે. સવારે 9 વાગ્યાની આસ પાસ કેવડિયા થી વડોદરા જવા રવાના થશે. વડાપ્રધાનના બે દિવસના કાર્યક્રમને અનુલક્ષીને કેવડિયા તથા આસપાસના વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે. કેવડિયાને નો ફલાયઝોન પણ જાહેર કરી દેવાયું છે.

Tags: gujaratmodi at kevadia
Previous Post

દિવાળીને અનુલક્ષીને ભાવનગરની મુખ્ય બજારમાં વાહનો માટે પ્રવેશબંધી

Next Post

બેલ્જિયમની હીરા પેઢી 142 કરોડમાં નાદાર થતાં હીરાબજારમાં ખળભળાટ

dharmendravaghela

dharmendravaghela

Related News

અમેરિકા જવા ઇચ્છુક ગુજરાતીઓને ફસાવવાની નવી ટેક્નિક
તાજા સમાચાર

અમેરિકા જવા ઇચ્છુક ગુજરાતીઓને ફસાવવાની નવી ટેક્નિક

July 2, 2025
દિલ્હીમાં જૂના વાહનો માટે ઇંધણ ઉપર પ્રતિબંધ, પહેલા દિવસે 24 વાહનો જપ્ત
તાજા સમાચાર

દિલ્હીમાં જૂના વાહનો માટે ઇંધણ ઉપર પ્રતિબંધ, પહેલા દિવસે 24 વાહનો જપ્ત

July 2, 2025
ફરી એકવાર હિંદુ મંદિરોને નિશાન બનાવાયા – અમેરિકામાં ઈસ્કોન મંદિર પર 20-30 રાઉન્ડ ફાયરિંગ
આંતરરાષ્ટ્રીય

ફરી એકવાર હિંદુ મંદિરોને નિશાન બનાવાયા – અમેરિકામાં ઈસ્કોન મંદિર પર 20-30 રાઉન્ડ ફાયરિંગ

July 2, 2025
Next Post
બેલ્જિયમની હીરા પેઢી 142 કરોડમાં નાદાર થતાં હીરાબજારમાં ખળભળાટ

બેલ્જિયમની હીરા પેઢી 142 કરોડમાં નાદાર થતાં હીરાબજારમાં ખળભળાટ

વકફ બિલ કમિટી 5 રાજ્યોની લેશે મુલાકાત

વકફ બિલ કમિટી 5 રાજ્યોની લેશે મુલાકાત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.