Sunday, November 2, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને મોદીએ અર્પણ કરી પુષ્પાંજલિ : સુરક્ષાદળોની પરેડની સલામી ઝીલી

dharmendravaghela by dharmendravaghela
2024-10-31 11:39:59
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

PM મોદી બીજીવાર ગુજરાતની મુલાકાતે છે. તેઓ સરદાર પટેલની જન્મજયંતીને લઈ ઊજવાતા એકતા દિવસ માટે બે દિવસ કેવડિયાની મુલાકાતે આવ્યા છે. આજે સવારે PM મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. બાદમાં તેઓ 7:30 વાગે પરેડ ગ્રાઉન્ડમાં ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં તેમણે સુરક્ષાદળોની પરેડની સલામી ઝીલી સૌને રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવ્યા હતા.
કેવડિયામાં મીની ઈન્ડિયાની ઝલક જોવા મળી. 15 ઓગષ્ટ અને 26મી જાન્યુઆરીના દિવસની ઉજવણીની જેમ આજે 31મી ઓક્ટબરે અહીં ઉજવણી કરવામાં આવી. PM મોદી રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવ્યા હતા. શપથ બાદ યુનિટી ડે પરેડ થઈ હતી. 9 રાજ્ય અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની પોલીસની 16 માર્ચિંગ ટુકડી, 4 કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો, NCC અને માર્ચિંગ બેન્ડ આ પરેડમાં ભાગ લઈ રહ્યાં છે. એકતાનગર કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થઈ રહી છે, જેમાં ખાસ રાષ્ટ્રીય એકતા પરેડ સૌથી મોટું આકર્ષણ છે, કેમ કે આ રાષ્ટ્રીય એકતા પરેડમાં દેશના NSG કમાન્ડો, ચેતક કમાન્ડો, આર્મી, બી.એસ એફ, એરફોર્સ સહિત CISF, SRP, NCCના કેડેટ સહિત સુરક્ષા ફોર્સે પોતાનાં વિવિધ કરતબો રજૂ કર્યાં હતાં. પરેડ બાદ કેવડિયા ખાતે હાલ સાંસ્કૃતિક કાર્યક્રમ શરૂ છે.

Tags: gujaratkevadiamodi pay tribute to sardar patel
Previous Post

ગારિયાધારના સુખપર ગામમાં આરાધધામ મામાપીરની જગ્યામાં સંત ભક્તચરિત્ર ગાથા યોજાશે

Next Post

કાશી, મથુરા પણ અયોધ્યાની જેમ ઝળહળે : યોગી

dharmendravaghela

dharmendravaghela

Related News

ઓલા-ઉબેરની દાદાગીરી રોકવા મોદી સરકાર શરુ કરશે ભારત ટેક્સી’સર્વિસ
તાજા સમાચાર

ઓલા-ઉબેરની દાદાગીરી રોકવા મોદી સરકાર શરુ કરશે ભારત ટેક્સી’સર્વિસ

October 31, 2025
કોંગ્રેસના કારણે કાશ્મીર દાયકાઓ સુધી સળગતું રહ્યું: મોદી
તાજા સમાચાર

કોંગ્રેસના કારણે કાશ્મીર દાયકાઓ સુધી સળગતું રહ્યું: મોદી

October 31, 2025
ઐતિહાસિક જીત : ICC મહિલા વર્લ્ડકપ 2025ની સેમિ ફાઈનલ મેચમાં ભારતીય ટીમે ઑસ્ટ્રેલિયાને હરાવી ફાઈનલમાં પ્રવેશી
તાજા સમાચાર

ઐતિહાસિક જીત : ICC મહિલા વર્લ્ડકપ 2025ની સેમિ ફાઈનલ મેચમાં ભારતીય ટીમે ઑસ્ટ્રેલિયાને હરાવી ફાઈનલમાં પ્રવેશી

October 31, 2025
Next Post
કાશી, મથુરા પણ અયોધ્યાની જેમ ઝળહળે : યોગી

કાશી, મથુરા પણ અયોધ્યાની જેમ ઝળહળે : યોગી

રક્ષા મંત્રી-સેના પ્રમુખે આસામમાં જવાનો સાથે દિવાળી મનાવી

રક્ષા મંત્રી-સેના પ્રમુખે આસામમાં જવાનો સાથે દિવાળી મનાવી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.