Saturday, July 5, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

હિઝબુલ્લા સીઝફાયર માટે તૈયાર

ઈઝરાયલે બેરૂત એરપોર્ટ પર બોમ્બમારો કર્યો, બે દિવસમાં 100 લોકોના મોત

dharmendravaghela by dharmendravaghela
2024-11-08 11:52:55
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ઇઝરાયલે બુધવારે લેબનનની રાજધાની બેરૂતના આંતરરાષ્ટ્રીય એરપોર્ટને નિશાન બનાવ્યું હતું. આ સિવાય બેરૂત અને બેકા ઘાટીના અલગ-અલગ ભાગોમાં પણ હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા. આ હુમલાઓમાં 40થી વધુ લોકોના મોત થયા છે જ્યારે 50થી વધુ લોકો ઘાયલ થયા છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, હુમલા પહેલા ઈઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (આઈડીએફ) એ એરપોર્ટ અને તેની આસપાસના વિસ્તારોને ખાલી કરવા માટે કહ્યું હતું. IDF એ દાવો કર્યો હતો કે બેરૂતમાં હુમલા દરમિયાન હિઝબુલ્લાહના કમાન્ડ સેન્ટર અને હથિયારોના ડેપોને નિશાન બનાવ્યા હતા. બીજી તરફ હિઝબુલ્લાના ચીફ નઈમ કાસિમે બુધવારે ઈઝરાયલ સાથે યુદ્ધવિરામની વાતચીત કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમણે મંત્રણા પહેલા ઈઝરાયલના હુમલા રોકવા માટે કહ્યું છે.
આ પહેલા મંગળવારે મોડી રાત્રે પણ ઇઝરાયલે લેબનનના બરજા શહેરમાં એક એપાર્ટમેન્ટ બિલ્ડિંગ પર હવાઈ હુમલો કર્યો હતો. જેમાં લગભગ 30 લોકો માર્યા ગયા હતા. IDF એ હુમલા પહેલા કોઈ ચેતવણી પણ આપી ન હતી. બીજી તરફ ગાઝામાં પણ ઈઝરાયલની સેના બેત લાહિયા પહોંચી ગઈ છે. અત્યાર સુધી IDF ત્યાં માત્ર બોમ્બ વિસ્ફોટ કરતું હતું. ઈઝરાયલના જણાવ્યા અનુસાર હમાસના આતંકવાદીઓ ફરી એકવાર આ વિસ્તારમાં ભેગા થવા લાગ્યા છે.
છેલ્લા એક વર્ષમાં ઇઝરાયલના હુમલાને કારણે 3 હજારથી વધુ લેબનીઝ નાગરિકો માર્યા ગયા છે. તેમાંથી મોટાભાગના લોકો છેલ્લા 6 અઠવાડિયાથી ચાલી રહેલા ઈઝરાયલ-લેબનન યુદ્ધમાં માર્યા ગયા છે. યુદ્ધના કારણે લેબનનના 10 લાખથી વધુ લોકોને તેમના ઘર છોડવા પડ્યા છે.મોટાભાગના લોકો રાહત શિબિરોમાં આશરો લઈ રહ્યા છે. હવે આ કેમ્પોમાં પણ જગ્યા બચી નથી. આથી દરિયા કિનારે ટેન્ટ લગાવીને લોકોને હંગામી ધોરણે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

Tags: Hezbollah chief says indirect talks on ceasefire
Previous Post

કિશ્તવાડમાં 2 ગ્રામ રક્ષા ગાર્ડ્સની હત્યા : સોપોરમાં અથડામણ ચાલુ

Next Post

મહારાષ્ટ્રમાં મહાયુતિ ગઠબંધન પર સંકટ! CM શિંદેએ ભાજપ હાઇકમાન્ડને કરી ફરિયાદ

dharmendravaghela

dharmendravaghela

Related News

હમસફર એક્સપ્રેસ ટ્રેનના એન્જિનમાં અચાનક આગ લાગી,
તાજા સમાચાર

હમસફર એક્સપ્રેસ ટ્રેનના એન્જિનમાં અચાનક આગ લાગી,

July 4, 2025
કાર્ગો પેન્ટમાં મોબાઈલ, કેસર સહીત સંતાડી લાવતા મુંબઈનો યાત્રીક અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો
તાજા સમાચાર

કાર્ગો પેન્ટમાં મોબાઈલ, કેસર સહીત સંતાડી લાવતા મુંબઈનો યાત્રીક અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો

July 4, 2025
સેબીએ અમેરિકાની ટ્રેડિંગ કંપની પર મુક્યો પ્રતિબંધ
તાજા સમાચાર

સેબીએ અમેરિકાની ટ્રેડિંગ કંપની પર મુક્યો પ્રતિબંધ

July 4, 2025
Next Post
મહારાષ્ટ્રમાં મહાયુતિ ગઠબંધન પર સંકટ! CM શિંદેએ ભાજપ હાઇકમાન્ડને કરી ફરિયાદ

મહારાષ્ટ્રમાં મહાયુતિ ગઠબંધન પર સંકટ! CM શિંદેએ ભાજપ હાઇકમાન્ડને કરી ફરિયાદ

સત્યનો સમય આવે છે તો જોરથી બોલે છે- મોહન ભાગવત

સત્યનો સમય આવે છે તો જોરથી બોલે છે- મોહન ભાગવત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.