Thursday, January 15, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home Uncategorized

અમદાવાદ ખ્યાતિકાંડના તાર લંબાયા સુરત સુધી

આરોપી ડોક્ટર સંજય પટોળીયા બે વર્ષથી કરતા હતા બેરિયાટ્રિક સર્જરી

dharmendravaghela by dharmendravaghela
2024-11-15 11:46:26
in Uncategorized
Share on FacebookShare on Twitter

અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલે હાલ ખળભળાટ મચાવી દીધો છે. ઓપરેશન મોત મામલે પાંચ વિરૂદ્ધ ગુનો નોંધાયો છે. સમગ્ર રાજ્યમાં આ કાંડને લઈને ચર્ચા ચાલી રહી છે. ત્યારે પાંચ આરોપીઓ પૈકી એક આરોપી ડોક્ટરના તાર સુધી લંબાયેલા હોવાનું સામે આવ્યું છે. આરોપી ડોક્ટર બે વર્ષથી વિઝિટિંગ ડોક્ટર તરિકે સેવા આપતો હોવાનું કહેવાયું છે.
સંજય પટોળીયાએ પોતાની વેબસાઈટમાં સનસાઈન ગ્લોબલ હોસ્પિટલને પોતાનું સેન્ટર બતાવ્યું હતું. પીપલોદમાં આવેલી સનસાઈન ગ્લોબલ હોસ્પિટલમાં આરોપી ડો. સંજય પટોલિયા સેવા આપી રહ્યા હતા. વિઝિટિંગ ડોક્ટર તરીકે સેવા આપતા હતા. મહિને 15 દિવસે એકાદ વખત સુરતની હોસ્પીટલમાં આવતા હતા. ડોક્ટર સંજય પટોલીયા દ્વારા સુરતની સનસાઈન ગ્લોબલ હોસ્પિટલમાં વજન ઘટાડવાની બેરિયાટ્રીક સર્જરી કરતા હતા.
આ મામલે સનસાઈન ગ્લોબલ હોસ્પિટલના ચીફ ઓપરેટિંગ ઓફિસર ડોક્ટર બીરેન ચૌહાણે કહ્યું કે, ડોક્ટર સંજય પટોડીયા માત્ર અહીં વિઝિટિંગ ડોક્ટર હતા. તે આ હોસ્પિટલના મેનેજમેન્ટ સાથે સંકળાયેલા નથી. મહિને ત્રણ દર્દીઓનું કન્સલ્ટિંગ કર્યા બાદ વજન ઘટાડવાની સર્જરી કરી હતી. ડોક્ટર સંજય પટોળિયા વિરુદ્ધ જે કેસ થયો છે. તેને અમે મોનિટર કરી રહ્યા છીએ. સરકાર દ્વારા દીશાનિર્દેશ અને સૂચન બાદ તેમના વિરુદ્ધ શું પગલાં લેવા તે નક્કી કરાશે.

Tags: Ahmedabaddr.sanjay patoliakhyati hospital scam
Previous Post

મોદીની રેલીમાં અજિત પવાર ન થયા શામેલ

Next Post

વાયુ પ્રદૂષણ : દિલ્હીમાં શાળાઓ બંધ અને બાંધકામના કામ પર પ્રતિબંધ

dharmendravaghela

dharmendravaghela

Related News

પાલીતાણાના હણોલ ગામમાં આત્મનિર્ભર હણોલ અંતર્ગત વિલેજ ઓલિમ્પિકનું આયોજન
Uncategorized

પાલીતાણાના હણોલ ગામમાં આત્મનિર્ભર હણોલ અંતર્ગત વિલેજ ઓલિમ્પિકનું આયોજન

January 13, 2026
Uncategorized

Avia Masters: Din guide till att navigera det komplexa kasinouniversumet

January 6, 2026
Uncategorized

Zahradničení v České republice: Objevte kouzlo letniček a balkonovek

December 24, 2025
Next Post
વાયુ પ્રદૂષણ : દિલ્હીમાં શાળાઓ બંધ અને બાંધકામના કામ પર પ્રતિબંધ

વાયુ પ્રદૂષણ : દિલ્હીમાં શાળાઓ બંધ અને બાંધકામના કામ પર પ્રતિબંધ

અંકલેશ્વર – સુરત હાઇવે પર હાંસોટ નજીક કાર અકસ્માતમાં ભાવનગરના ત્રણના મોત

અંકલેશ્વર - સુરત હાઇવે પર હાંસોટ નજીક કાર અકસ્માતમાં ભાવનગરના ત્રણના મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.