Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home Uncategorized

અમદાવાદ ખ્યાતિકાંડના તાર લંબાયા સુરત સુધી

આરોપી ડોક્ટર સંજય પટોળીયા બે વર્ષથી કરતા હતા બેરિયાટ્રિક સર્જરી

dharmendravaghela by dharmendravaghela
2024-11-15 11:46:26
in Uncategorized
Share on FacebookShare on Twitter

અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલે હાલ ખળભળાટ મચાવી દીધો છે. ઓપરેશન મોત મામલે પાંચ વિરૂદ્ધ ગુનો નોંધાયો છે. સમગ્ર રાજ્યમાં આ કાંડને લઈને ચર્ચા ચાલી રહી છે. ત્યારે પાંચ આરોપીઓ પૈકી એક આરોપી ડોક્ટરના તાર સુધી લંબાયેલા હોવાનું સામે આવ્યું છે. આરોપી ડોક્ટર બે વર્ષથી વિઝિટિંગ ડોક્ટર તરિકે સેવા આપતો હોવાનું કહેવાયું છે.
સંજય પટોળીયાએ પોતાની વેબસાઈટમાં સનસાઈન ગ્લોબલ હોસ્પિટલને પોતાનું સેન્ટર બતાવ્યું હતું. પીપલોદમાં આવેલી સનસાઈન ગ્લોબલ હોસ્પિટલમાં આરોપી ડો. સંજય પટોલિયા સેવા આપી રહ્યા હતા. વિઝિટિંગ ડોક્ટર તરીકે સેવા આપતા હતા. મહિને 15 દિવસે એકાદ વખત સુરતની હોસ્પીટલમાં આવતા હતા. ડોક્ટર સંજય પટોલીયા દ્વારા સુરતની સનસાઈન ગ્લોબલ હોસ્પિટલમાં વજન ઘટાડવાની બેરિયાટ્રીક સર્જરી કરતા હતા.
આ મામલે સનસાઈન ગ્લોબલ હોસ્પિટલના ચીફ ઓપરેટિંગ ઓફિસર ડોક્ટર બીરેન ચૌહાણે કહ્યું કે, ડોક્ટર સંજય પટોડીયા માત્ર અહીં વિઝિટિંગ ડોક્ટર હતા. તે આ હોસ્પિટલના મેનેજમેન્ટ સાથે સંકળાયેલા નથી. મહિને ત્રણ દર્દીઓનું કન્સલ્ટિંગ કર્યા બાદ વજન ઘટાડવાની સર્જરી કરી હતી. ડોક્ટર સંજય પટોળિયા વિરુદ્ધ જે કેસ થયો છે. તેને અમે મોનિટર કરી રહ્યા છીએ. સરકાર દ્વારા દીશાનિર્દેશ અને સૂચન બાદ તેમના વિરુદ્ધ શું પગલાં લેવા તે નક્કી કરાશે.

Tags: Ahmedabaddr.sanjay patoliakhyati hospital scam
Previous Post

મોદીની રેલીમાં અજિત પવાર ન થયા શામેલ

Next Post

વાયુ પ્રદૂષણ : દિલ્હીમાં શાળાઓ બંધ અને બાંધકામના કામ પર પ્રતિબંધ

dharmendravaghela

dharmendravaghela

Related News

ઓગસ્ટમાં ઈ-કારના વેચાણમાં ૫૨ અને ટુ-વ્હીલરમાં ૬૭ % નો વધારો
Uncategorized

ઓગસ્ટમાં ઈ-કારના વેચાણમાં ૫૨ અને ટુ-વ્હીલરમાં ૬૭ % નો વધારો

September 12, 2026
હવે જૂના ચેક નહીં કરે કામ, મંગાવી લેજો નવી ચેકબુક
Uncategorized

હવે જૂના ચેક નહીં કરે કામ, મંગાવી લેજો નવી ચેકબુક

August 22, 2026
સિહોરમાં રબારી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સન્માન સમારોહ યોજાયો
Uncategorized

સિહોરમાં રબારી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સન્માન સમારોહ યોજાયો

July 13, 2026
Next Post
વાયુ પ્રદૂષણ : દિલ્હીમાં શાળાઓ બંધ અને બાંધકામના કામ પર પ્રતિબંધ

વાયુ પ્રદૂષણ : દિલ્હીમાં શાળાઓ બંધ અને બાંધકામના કામ પર પ્રતિબંધ

અંકલેશ્વર – સુરત હાઇવે પર હાંસોટ નજીક કાર અકસ્માતમાં ભાવનગરના ત્રણના મોત

અંકલેશ્વર - સુરત હાઇવે પર હાંસોટ નજીક કાર અકસ્માતમાં ભાવનગરના ત્રણના મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.