Saturday, October 18, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home Uncategorized

45 મુખ્ય ટ્રેનોની સ્પીડને 120 કિમી પ્રતિ કલાક સુધી વધારવાનો નિર્ણય

કોંકણ રેલવે નેટવર્કમાં મુસાફરો માટે હવે મુસાફરી વધુ ઝડપી બનશે

dharmendravaghela by dharmendravaghela
2024-11-16 11:59:14
in Uncategorized
Share on FacebookShare on Twitter

ભારતીય રેલવેએ 45 મુખ્ય ટ્રેનોની સ્પીડને 120 કિમી પ્રતિ કલાક સુધી વધારવાનો નિર્ણય લીધો છે. આ વૃદ્ધિ હવે તે ટ્રેનો માટે પણ લાગુ પડશે જે એલએચબી કોચથી સજ્જિત અને જે રોહાથી થોકુર સેકશન વચ્ચે ચાલી રહી છે. હકિકતમાં આ સેક્શન 100 કિમી લાંબો છે. અહિંયા હાલમાં ટ્રેનો 75થી 90 કિમીની સ્પીડે ચાલી જ રહી હતી.
આ અંતર કોંકણ રેલવેના મુખ્યમાર્ગોમાંથી એક છે. જે પશ્ચિમી તટ પર છે. કોંકણ રેલવેના આ સેકશનમાં વળાંકવાળા અને પર્વતીય પ્રદેશ હોવાથી અહિંયા સ્પીડ રિસ્ટ્રિક્શન છે. જોકે હવે ટ્રેક અપગ્રેડ થવાથી સ્પીડ 120 કિમી પ્રતિ કલાક થઇ ગઇ છે. આ 45 ટ્રેનોમાં લગભગ એક ડઝન ટ્રેનો એવી છે જે અમદાવાદ, ઓખા ગાંધીધામથી ઉપડીને સુરત થઈ ગોવા અને દક્ષિણ ભારતના રોહા-ઠોકૂર સેકશનથી પસાર થતી હતી. રેલવેએ અલગ-અલગ ઝોનને સૂચનાઓ આપી દીધી છે. જેના કારણે કોંકણ રેલવેના ઘણા સ્ટેશનો પર ટ્રેનોના જૂના ટાઇમિંગમાં ફેરફારો થશે.
120 કિમી-પ્રતિ કલાકની નવી સ્પીડ સાથે આ ટ્રેનો ઝડપથી મુસાફરોને તેમના ડેસ્ટિનેશન પર પહોંચાડશે. મુસાફરીના સમયમાં ઘટાડો થશે. જેનાથી તે પોતાના સ્થાને જલદી પહોંચી શકશે. સુરતથી ગોવા અને દક્ષિણ ભારત જવામાં લગભગ એક કલાકનો ઘટાડો થશે. અલગ-અલગ સ્ટેશનો માટે સમય અલગ રહેશે.

Tags: indian raiways speed
Previous Post

25 લાખ દીવાઓથી ઝગમગી ઉઠ્યા કાશીના 84 ઘાટ

Next Post

દિલ્હીમાં AQI 440ને પાર : સરકારી ઓફિસોના સમયમાં ફેરફાર

dharmendravaghela

dharmendravaghela

Related News

નેસડા ગામ નજીકથી પોલીસે પીછો કરી દારૂ ભરેલી કાર ઝડપી લીધી
Uncategorized

નેસડા ગામ નજીકથી પોલીસે પીછો કરી દારૂ ભરેલી કાર ઝડપી લીધી

October 6, 2025
અમેરિકામાં શટડાઉન લાગુ, સરકારી કામકાજ ઠપ્પ
Uncategorized

અમેરિકામાં શટડાઉનના ઘાતક પરિણામ આવી શકે!

October 2, 2025
દિવાળી પહેલા મોદી સરકારની ખેડૂતોને મોટી ભેટ, 6 રવિ પાકો પર MSPમાં નોંધપાત્ર વધારો
Uncategorized

દિવાળી પહેલા મોદી સરકારની ખેડૂતોને મોટી ભેટ, 6 રવિ પાકો પર MSPમાં નોંધપાત્ર વધારો

October 2, 2025
Next Post
દિલ્હીમાં AQI 440ને પાર : સરકારી ઓફિસોના સમયમાં ફેરફાર

દિલ્હીમાં AQI 440ને પાર : સરકારી ઓફિસોના સમયમાં ફેરફાર

બિજનૌરમાં ભયાનક અકસ્માત,વરરાજા સહિત 7 લોકોના મોત

બિજનૌરમાં ભયાનક અકસ્માત,વરરાજા સહિત 7 લોકોના મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.