Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ફેંગલ વાવાઝોડાને કારણે 12ના મોત : 2 કરોડ લોકો અસરગ્રસ્ત

તાત્કાલિક ₹2 હજાર કરોડનું ફંડ જાહેર કરો : મુખ્યમંત્રી સ્ટાલિને વડાપ્રધાન મોદીને પત્રમાંલખ્યું

dharmendravaghela by dharmendravaghela
2024-12-03 11:34:42
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ફેંગલ વાવાઝોડું 30 નવેમ્બરના રોજ સાંજે 7:30 વાગ્યે પુડુચેરીના કરાઈકલ અને તમિલનાડુના મહાબલીપુરમની વચ્ચેના દરિયાકાંઠે ટકરાયું હતું. નબળું પડયા બાદ વાવાઝોડું 2 ડિસેમ્બરના રોજ કેરળ, કર્ણાટક, તેલંગાણા અને આંધ્રપ્રદેશ પહોંચ્યું હતું. આ રાજ્યોમાં પણ સતત વરસાદ પડી રહ્યો છે.બંગાળની ખાડીમાંથી સર્જાયલું ફેંગલ વાવાઝોડાને કારણે તમિલનાડુમાં 12 લોકોના મોત થયા છે. મુખ્યમંત્રી સ્ટાલિને સોમવારે વડાપ્રધાન મોદીને લખેલા પત્રમાં આ વાત જણાવી હતી. તેમણે લખ્યું- અમારા પુરતા પ્રયાસો કરવા છતાં બધું ખતમ થઈ ગયું.
મુખ્યમંત્રીએ કહ્યું, વાવાઝોડાથી 69 લાખ પરિવારોના 1.5 કરોડ લોકો અસરગ્રસ્ત થયા છે. વિલ્લુપુરમ, તિરુવન્નામલાઈ અને કલ્લાકુરિચીમાં એક જ દિવસમાં મોસમનો (50 સે.મી.થી વધુ) વરસાદ પડ્યો, જેના કારણે પૂર આવ્યું. 2,416 ઝૂંપડીઓ, 721 ઘરો, 963 પશુઓ મૃત્યુ પામ્યા, 2 લાખ હેક્ટર જમીનને નુકશાન થયું, 9,000 કિલોમીટરના રસ્તાઓ, 1,936 શાળાઓનો વિનાશ થયો. કામચલાઉ ધોરણે બધું ઠીક કરવા માટે 2,475 કરોડ રૂપિયાની જરૂર પડશે. NDRF ફંડ દ્વારા 2 હજાર કરોડ રૂપિયાની તાત્કાલિક મદદ કરો.

પુડુચેરીમાં વરસાદનો 20 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો
ચક્રવાત ફેંગલ 1 ડિસેમ્બરે દરિયાકાંઠે ટકરાયા પછી નબળું પડ્યું હતું, પરંતુ તેની અસરને કારણે, મૂશળધાર વરસાદના પરિણામે પુડુચેરીમાં 24 કલાકમાં 49 સેમી વરસાદ થયો હતો. આ 20 વર્ષમાં સૌથી વધુ વરસાદ છે. શહેરી વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે સેનાને પણ બોલાવવામાં આવી હતી. સેનાએ 200 લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા. એક હજાર લોકોને રાહત શિબિરોમાં પણ ખસેડવામાં આવ્યા છે.

Tags: cyclone fengal damagestalinTamilnadu
Previous Post

શ્રીનગરમાં અથડામણ, 2 આતંકીઓ છુપાયાની આશંકા:

Next Post

આજે મહાયુતિની બેઠકની શક્યતા : ભાજપ વિધાનસભ્ય દળની 4 ડિસેમ્બરે બેઠક

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
આજે મહાયુતિની બેઠકની શક્યતા : ભાજપ વિધાનસભ્ય દળની 4 ડિસેમ્બરે બેઠક

આજે મહાયુતિની બેઠકની શક્યતા : ભાજપ વિધાનસભ્ય દળની 4 ડિસેમ્બરે બેઠક

નાની ખોડિયાર મંદિર પાસે કાર અડફેટે વૃદ્ધ મહિલાને ગંભીર ઇજા

ઊંઝા હાઈવે પર ઇકો કાર ડિવાઇડર કૂદી પટકાઈ, બેના મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.