Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

હજી પણ દેશમાં 17 હજાર ટેલિફોન બૂથ કાર્યરત

છેલ્લા ત્રણ વર્ષમાં દેશભરમાં 44,922 જાહેર ટેલિફોન બૂથ બંધ કરવામાં આવ્યા

dharmendravaghela by dharmendravaghela
2024-12-06 12:12:28
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

બુધવારે સંસદના શિયાળુ સત્રમાં સરકારે પબ્લિક ટેલિફોન બૂથ (PCO) અંગે માહિતી આપી હતી. આ સમયે, સરકારે સંસદમાં જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષમાં દેશભરમાં 44,922 જાહેર ટેલિફોન બૂથ બંધ કરવામાં આવ્યા છે. હાલમાં, દેશભરમાં લગભગ 17 હજાર ટેલિફોન બૂથ કાર્યરત છે.
કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી પી ચંદ્રશેખરે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ માહિતી આપી હતી. મોબાઈલ ફોન ટેકનોલોજીની વ્યાપકતા વધવાથી જાહેર ટેલિફોન બૂથની સંખ્યામાં ઘટાડો થયો. આ માટે ટેલિ ડેન્સિટી અને મોબાઇલ એફોર્ડેબિલિટીમાં વધારો કારણભૂત છે, એમ પી ચંદ્રશેખરે જણાવ્યું હતું. એવો અંદાજ છે કે છેલ્લા ત્રણ વર્ષમાં લગભગ 44,922 જાહેર ટેલિફોન બૂથ બંધ કરવામાં આવ્યા છે. ઉપરાંત, 30 જૂન, 2024 સુધી દેશભરના ગ્રામીણ વિસ્તારોમાં 1,519 જાહેર ટેલિફોન બૂથ અને શહેરી વિસ્તારોમાં 15,439 જાહેર ટેલિફોન બૂથ હતા, એમ પી ચંદ્રશેખરે જણાવ્યું હતું.

Tags: indiatelephone booth
Previous Post

રેપો રેટ યથાવત : ઓટો અને પર્સનલ લોનના EMIમાં કોઈ રાહત નહીં

Next Post

રાજ્યસભામાં કોંગ્રેસની બેન્ચમાંથી મળ્યા નોટોના બંડલ : સંસદમાં હોબાળો

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
રાજ્યસભામાં કોંગ્રેસની બેન્ચમાંથી મળ્યા નોટોના બંડલ : સંસદમાં હોબાળો

રાજ્યસભામાં કોંગ્રેસની બેન્ચમાંથી મળ્યા નોટોના બંડલ : સંસદમાં હોબાળો

ડો.આંબેડકર નિર્વાણ દિન નિમિત્તે ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલી કાર્યક્રમ યોજાયો

ડો.આંબેડકર નિર્વાણ દિન નિમિત્તે ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલી કાર્યક્રમ યોજાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.