Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સરકારી મદદ ન મળતા ગામના લોકોએ 3.75 કરોડ રૂપિયા એકત્ર કરી 11મી સદીના મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો

‘શિવાલયમ’ના જીર્ણોદ્ધાર માટે ઈસાઈ-મુસ્લિમ સમાજ પણ આગળ આવ્યા

dharmendravaghela by dharmendravaghela
2024-12-10 11:40:27
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

તેલંગાણાની રાજધાની હૈદરાબાદથી 171 કિલોમીટર દૂર વારંગલ જિલ્લાના આત્મકુર ગામમાં આવેલા 11મી સદીના ઐતિહાસિક મંદિર માટે ગામના લોકોએ દાન એકત્ર કરી પુનરોદ્ધાર કર્યો છે. ગ્રામીણોએ ત્રણ વર્ષ સુધી રાજ્ય પુરાતત્ત્વ વિભાગના ચક્કર લગાવ્યા, પણ વિભાગ દર વખતે બજેટ ન હોવાની વાત કહીને ટાળતું રહ્યું. ત્યાર બાદ ગામના લોકોએ દાન એકત્ર કરી પૂર્વજો દ્વારા બનાવેલા મંદિરનો પુનરોદ્ધાર કરવાનો નિર્ણય લીધો. તેમણે 3.75 કરોડ રૂપિયા એકત્ર કર્યા, જેમાં આજુ-બાજુનાં ગામોના મુસ્લિમ અને ઈસાઈ સમાજના લોકોએ પણ મદદ કરી.
‘પંચકુટ શિવાલયમ્’ના અધ્યક્ષ વી. બુચી રેડ્ડીએ કહ્યું કે આ તેલંગાણા રાજ્યનું એકમાત્ર પંચકૂટ શિવમંદિર છે. આ મંદિરની ખાસિયત એ છે કે જે લોકોને સંતાન નથી થતું તેને ત્યાં પ્રાર્થના કરવાથી મનોકામના પૂર્ણ થાય છે. આપણા પૂર્વજો વર્ષોથી અહીં પૂજા કરતા આવ્યા છે પણ છેલ્લાં કેટલાંક વર્ષોથી આ મંદિર ખંડેરમાં ફેરવાતું જતું હતું. અમે પુરાતત્ત્વ વિભાગ પાસે જીર્ણોદ્ધારની માગણી કરી હતી, પણ કામ ન થયું. માટે અમે દાન એકત્ર કરી મંદિરના જીર્ણોદ્ધારનો નિર્ણય લીધો.
આત્મકુરની ઉર્મિલા દેવીએ 36 તોલા સોનું વેચીને 30 લાખનું દાન કર્યું. એ જ ગામના છોટા રઘુ મલ્લિકાએ સોનું વેચી 30 લાખ અને સાંબા રેડ્ડીએ 10 લાખ રૂપિયાનું દાન કર્યું. આત્મકુર ગામના પૂર્વ સરપંચ નેલી સૈમુઅલે કહ્યું કે અમે દાન એકત્ર કર્યા બાદ મદુરેમાં આવેલા યદાદ્રી મંદિરમાં કામ કરનારા મૂર્તિકાર રેથિનાવેલુ અને તેના અન્ય સાથીઓને કામ કરવા બોલાવ્યા.

Tags: aatmakur telenganalocal people restorepanchkuta mandir
Previous Post

મુંબઈની બસે 30ને કચડી નાખ્યાં : 7નાં મોત

Next Post

ICC એ યુએસએની નેશનલ ક્રિકેટ લીગ પર મૂક્યો પ્રતિબંધ

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
ICC એ યુએસએની નેશનલ ક્રિકેટ લીગ પર મૂક્યો પ્રતિબંધ

ICC એ યુએસએની નેશનલ ક્રિકેટ લીગ પર મૂક્યો પ્રતિબંધ

વધશે ઠંડીનો પ્રકોપ

વધશે ઠંડીનો પ્રકોપ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.