Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ઓવૈસીએ દિલ્હી રમખાણના માસ્ટર માઇન્ડ તાહિર હુસૈનને ટિકિટ આપી

હુસૈન મુસ્તફાબાદ બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા : હુસૈન પહેલાં ’આપ’માં હતાં

dharmendravaghela by dharmendravaghela
2024-12-11 12:03:37
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

આવતાં વર્ષે દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી છે. અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી એઆઇએમઆઇએમએ દિલ્હી રમખાણોના આરોપી તાહિર હુસૈનને ટિકિટ આપી છે. હુસૈન મુસ્તફાબાદ બેઠક પરથી ચૂંટણી લડશે. હુસૈનનો પરિવાર મંગળવારે ઓવૈસીને મળ્યો હતો. હુસૈન અત્યાર સુધી આમ આદમી પાર્ટીમાં હતાં. ઓવૈસીએ એક્સ પર તાહિર હુસૈન વિશે જાહેરાત કરી હતી. તેણે લખ્યું, એમસીડી કાઉન્સિલર તાહિર હુસૈન એઆઇએમઆઇએમમાં જોડાઈ ગયાં છે. તે આગામી દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મુસ્તફાબાદ વિધાનસભા મતવિસ્તારમાંથી અમારાં ઉમેદવાર હશે.
દિલ્હીની અદાલતે 2020ના દિલ્હી રમખાણો સંબંધિત એક કેસમાં આ વર્ષે મે મહિનામાં પૂર્વ કાઉન્સિલર તાહિર હુસૈનને જામીન આપ્યાં હતાં. કોર્ટે કહ્યું કે હૂસૈન દિલ્હીમાં ન્દુઓની હત્યાનાં માસ્ટર માઇન્ડ હતાં અને તે ત્રણ વર્ષથી વધુ કસ્ટડીમાં વિતાવી ચૂક્યાં છે. જો કે, તાહિર હુસૈન જેલનાં સળિયા પાછળ રહેશે કારણ કે તે કોમી રમખાણોના મોટા ષડયંત્ર અને ધિરાણ સંબંધિત મની લોન્ડરિંગના કેસ સહિત અન્ય રમખાણોના કેસોમાં પણ આરોપી છે.
25 ફેબ્રુઆરી 2020 ના રોજ, તોફાની ટોળાએ દિલ્હીમાં એક દુકાનમાં તોડફોડ કરી અને તેને આગ લગાવી દીધી હતી. આ મામલામાં તાહિર વિરુદ્ધ ખજુરી ખાસ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી. કોર્ટે તેને 25000ના જામીન પર છોડયાં હતાં.

Tags: owaisi's candidatetahir hussain delhi riots
Previous Post

નકલી પત્રકાર બની રૂપિયાનો તોડ કરતી ટોળકી ઝડપાઈ

Next Post

ભાવનગરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં આવેલ હીરાના યુનિટમાં ગત રાત્રીના આગની ઘટના

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
ભાવનગરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં આવેલ હીરાના યુનિટમાં ગત રાત્રીના આગની ઘટના

ભાવનગરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં આવેલ હીરાના યુનિટમાં ગત રાત્રીના આગની ઘટના

ભાવનગર ખાતે સુન્ની સોરઠીયા મુસ્લિમ ઘાંચી ડેરૈયા પરિવારનું સંમેલન યોજાયું

ભાવનગર ખાતે સુન્ની સોરઠીયા મુસ્લિમ ઘાંચી ડેરૈયા પરિવારનું સંમેલન યોજાયું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.