Wednesday, July 2, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

સિડનીમાં ભારતની જીતથી પણ સમસ્યા હલ નહીં થાય?

રોહિતની સેનાને નસીબના સાથની પણ જરૂર પડશે

dharmendravaghela by dharmendravaghela
2024-12-31 11:15:53
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

મેલબોર્નમાં મળેલી હાર સાથે ભારતીય ટીમનો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવાનો રસ્તો મુશ્કેલ બની ગયો છે. એક હારથી ટીમ ઈન્ડિયાનું સમીકરણ ખરાબ થઈ ગયું છે. રોહિતની સેનાએ હવે બોર્ડર-ગાવસ્કર શ્રેણીમાં માત્ર એક મેચ રમવાની છે, જે સિડનીમાં યોજાવાની છે. જો કે સિડનીમાં મળેલી જીત પણ ટીમ ઈન્ડિયાને ડબલ્યુટીસી ફાઇનલમાં ટિકિટ નહીં અપાવી શકે. ભારતને સિડનીમાં જીતની સાથે નસીબની પણ જરૂર પડશે.
સિડનીમાં જીત નોંધાવવાની સાથે ટીમ ઈન્ડિયાએ પ્રાર્થના પણ કરવી પડશે કે શ્રીલંકા ઓસ્ટ્રેલિયાને ટેસ્ટ શ્રેણીમાં હરાવે. ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકા સામે બે મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે. ભારતના દૃષ્ટિકોણથી એ મહત્વનું છે કે શ્રીલંકા કાંગારુ ટીમને 2-0થી હરાવવા અથવા 1-0થી શ્રેણી જીતવામાં સફળ રહે છે. એટલે કે સિડનીમાં જીતની સાથે ટીમ ઈન્ડિયાને શ્રીલંકાના સમર્થનની પણ જરૂર પડશે. જો આ સમીકરણ બંધબેસશે તો રોહિતની ટીમ સતત ત્રીજી વખત WTC ફાઇનલમાં પહોંચશે.

Tags: sydney test metchteam india
Previous Post

ડલ્લેવાલ 36 દિવસથી ભૂખ હડતાળ પર : સુપ્રીમ કોર્ટ આજે કરશે સ્વાસ્થ્ય મામલે સુનાવણી

Next Post

નીતિશ કુમાર ફરી પક્ષપલટો કરે તેવા સંકેત

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
નીતિશ કુમાર ફરી પક્ષપલટો કરે તેવા સંકેત

નીતિશ કુમાર ફરી પક્ષપલટો કરે તેવા સંકેત

દેશને ISROની ન્યૂ યર ગિફ્ટ : સ્પેડેક્સનું સફળ લોન્ચિંગ કરનાર ભારત ચોથો દેશ બની જશે

દેશને ISROની ન્યૂ યર ગિફ્ટ : સ્પેડેક્સનું સફળ લોન્ચિંગ કરનાર ભારત ચોથો દેશ બની જશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.