Wednesday, October 15, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ઘરમાં ઘુસીને મારી રહ્યું છે ભારત : ડર્યું પાકિસ્તાન

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે તેમના દેશમાં ભારતના આતંકવાદીઓ વિરૂદ્ધ અભિયાન પર ચિંતા વ્યક્ત કરી

dharmendravaghela by dharmendravaghela
2025-01-03 12:34:14
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

પાકિસ્તાન હંમેશાની જેમ ભારતથી ડરેલું છે. આ વખતે તેને ખુદ આ વાત માની છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે તેમના દેશમાં ભારતના આતંકવાદીઓ વિરૂદ્ધ અભિયાન પર ચિંતા વ્યક્ત કરી છે. પાકિસ્તાને કહ્યું કે ભારત પોતાની સરહદની બહાર આતંકીઓના સફાયા માટે અભિયાન ચલાવી રહ્યું છે.
પાકિસ્તાને આ આરોપ અમેરિકન અખબારના રિપોર્ટ બાદ લગાવ્યા છે. રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે ભારતે પાકિસ્તાનની અંદર એવા વ્યક્તિઓની હત્યાના આદેશ આપ્યા છે જેમને તે પોતાના રાષ્ટ્રીય હિતો માટે ખતરો માને છે. વોશિંગ્ટન પોસ્ટે તાજેતરમાં જણાવ્યું હતું કે ભારતની જાસુસી એજન્સી RAW 2021થી પાકિસ્તાનમાં આતંકીઓનો સફાયો કરી રહી છે.
મહત્ત્વપૂર્ણ છે કે આ પહેલા ધ ગાર્જિયને પણ આવા દાવા કર્યા હતા જેમાં કહેવામાં આવ્યું હતું કે ભારત સરકારે વિદેશમાં રહેતા કથિત આતંકવાદીઓને ખતમ કરવાની રણનીતિ હેઠળ પાકિસ્તાનમાં ઓછામાં ઓછા 20 વ્યક્તિઓની હત્યાના આદેશ આપ્યા હતા. ઇસ્લામાબાદમાં પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલુચે આ કાર્યવાહીની ટીકા કરતા કહ્યું કે ભારતનું આતંકીઓ વિરૂદ્ધ અભિયાન પાકિસ્તાનની બહાર પણ ફેલાઇ ગયું છે. આ કાર્યવાહી માત્ર પાક જ નહીં, વૈશ્વિક સ્તર પર કેટલાક દેશોમાં ચિંતા ઉભી કરી છે.

Tags: foreign ministry pakistan
Previous Post

અમદાવાદમાં આજથી ફ્લાવર શો

Next Post

ભોજન અને ગરમ પાણીની સુવિધા અંગે ભાવનગરની સમરસ હોસ્ટેલના વિદ્યાર્થીઓના ધરણા

dharmendravaghela

dharmendravaghela

Related News

કર્મચારીઓને દિવાળી ભેટ: 100 ટકા PF ઉપાડી શકાશે
તાજા સમાચાર

કર્મચારીઓને દિવાળી ભેટ: 100 ટકા PF ઉપાડી શકાશે

October 14, 2025
દિવાળી સુધીમાં ગુજરાતના રાજકારણમાં નવાજૂનીના એંધાણ
તાજા સમાચાર

દિવાળી સુધીમાં ગુજરાતના રાજકારણમાં નવાજૂનીના એંધાણ

October 14, 2025
કેપ્ટન તરીકે ગિલે પહેલી ટેસ્ટ સિરીઝ જીતી
તાજા સમાચાર

કેપ્ટન તરીકે ગિલે પહેલી ટેસ્ટ સિરીઝ જીતી

October 14, 2025
Next Post
ભોજન અને ગરમ પાણીની સુવિધા અંગે ભાવનગરની સમરસ હોસ્ટેલના વિદ્યાર્થીઓના ધરણા

ભોજન અને ગરમ પાણીની સુવિધા અંગે ભાવનગરની સમરસ હોસ્ટેલના વિદ્યાર્થીઓના ધરણા

ભાવનગર ખાતે સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ & ઇન્ડસ્ટ્રી આયોજીત ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીયલ એક્સપોનો પ્રારંભ

ભાવનગર ખાતે સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ & ઇન્ડસ્ટ્રી આયોજીત ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીયલ એક્સપોનો પ્રારંભ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.