Wednesday, December 24, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

12 જાન્યુ.થી 28 ફેબ્રુઆરી અમદાવાદથી પ્રયાગરાજની સીધી ફ્લાઈટ

મહા કુંભ સુધી દરરોજ ફ્લાઈટ : પશ્ચિમ રેલવે વધુ 3 વન-વે સ્પેશિયલ ટ્રેન દોડાવશે

dharmendravaghela by dharmendravaghela
2025-01-04 11:39:53
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં આગામી 13 જાન્યુઆરી 2025થી મહા કુંભમેળાની શરૂઆત થવા જઈ રહી છે. કરોડો લોકો આ મહા કુંભમળાનો લ્હાવો લેવા આતુર છે, ત્યારે ગુજરાતીઓ પણ વિવિધ માધ્યમથી પ્રયાગરાજ પહોંચવા માટે ઉતાવળા બન્યા છે. બસ અથવા તો ટ્રેન મારફતે લાખો લોકો ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી પ્રયાગરાજ જશે, ત્યારે હવે અમદાવાદથી પ્રયાગરાજ માટે મહા કુંભમેળાને ધ્યાને રાખી દરરોજ સ્પેશિયલ ફ્લાઈટ શરૂ કરવામાં આવશે. આગામી 12 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી દરમિયાન રાઉન્ડ ટ્રીપમાં અમદાવાદથી પ્રયાગરાજ માટેની દરરોજ ફ્લાઈટ મુસાફરોને મળશે.
આ ઉપરાંત પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે અને મહા કુંભમેળા દરમિયાન મુસાફરોના વધારાના ધસારાને સમાવવા માટે મુંબઈ સેન્ટ્રલ-લખનઉ, ભાવનગર ટર્મિનસ-લખનઉ અને સાબરમતી-લખનઉ વચ્ચે વિશેષ ભાડા પર ત્રણ વન-વે સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લીધો છે.
મહત્વનું છે કે, લોંગ વિકેન્ડમાં વેકેશન માણવા ઇચ્છતા ગુજરાતીઓ માટે પણ સ્પાઈસ જેટ એરલાઈન્સ દ્વારા વિચારવામાં આવ્યું છે. કારણ કે, આ વર્ષે 26 જાન્યુઆરી રવિવારના દિવસે છે તે પહેલાં 25 જાન્યુઆરીએ શનિવાર હોવાથી સ્પાઈસ જેટ એરલાઈન્સ દ્વારા 25 જાન્યુઆરીથી 29 જાન્યુઆરી એમ બે દિવસ દરમિયાન રાઉન્ડ ટ્રીપમાં વધુ એક અમદાવાદથી પ્રયાગરાજ માટે ફ્લાઈટ ઉડાવવામાં આવશે. જેમાં સવારે 5:35 કલાકે અમદાવાદથી ઉડાન ભરી સવારે 7:20 કલાકે પ્રયાગરાજ પહોંચશે. તથા સવારે 8:00 વાગ્યે પ્રયાગરાજથી ઉડાન ભરીને સવારના 9:50 કલાકે અમદાવાદ એરપોર્ટ પહોંચશે.

Tags: ahmedabad to prayagraj flyghtkumbhmela
Previous Post

એ કબરમાંથી કઢાયેલી લાશ ન હતી, હોટલના મજૂરની હત્યા કરાયાનો ઘટસ્ફોટ

Next Post

પેરેન્ટ્સની સંમતિથી બનશે સગીરોના સોશિયલ મીડિયા એકાઉન્ટ

dharmendravaghela

dharmendravaghela

Related News

ચૂંટણી પંચ આજે કેરળ, છત્તીસગઢ અને મધ્યપ્રદેશની ડ્રાફ્ટ મતદાર યાદીઓ જાહેર કરશે
તાજા સમાચાર

ચૂંટણી પંચ આજે કેરળ, છત્તીસગઢ અને મધ્યપ્રદેશની ડ્રાફ્ટ મતદાર યાદીઓ જાહેર કરશે

December 23, 2025
નેધરલેન્ડમાં ક્રિસમસ પરેડ દરમિયાન ભીડમાં કાર ઘુસી જતા નવ લોકોને ઇજા
આંતરરાષ્ટ્રીય

નેધરલેન્ડમાં ક્રિસમસ પરેડ દરમિયાન ભીડમાં કાર ઘુસી જતા નવ લોકોને ઇજા

December 23, 2025
હિન્દુઓને વસિયતનામા માટે હવે પ્રોબેટની પ્રક્રિયા અનુસરવી નહીં પડે
તાજા સમાચાર

હિન્દુઓને વસિયતનામા માટે હવે પ્રોબેટની પ્રક્રિયા અનુસરવી નહીં પડે

December 23, 2025
Next Post
પેરેન્ટ્સની સંમતિથી બનશે સગીરોના સોશિયલ મીડિયા એકાઉન્ટ

પેરેન્ટ્સની સંમતિથી બનશે સગીરોના સોશિયલ મીડિયા એકાઉન્ટ

‘હશ મની’ કેસમાં ટ્રમ્પને 10 જાન્યુઆરીએ સંભળાવવામાં આવશે સજા

'હશ મની' કેસમાં ટ્રમ્પને 10 જાન્યુઆરીએ સંભળાવવામાં આવશે સજા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.