Monday, August 18, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

હું પણ શીશ મહેલ બનાવી શકતો હતો, પરંતુ તેમનું સ્વપ્ન ગરીબોને કાયમી ઘર આપવાનું છે

PM મોદીના કેજરીવાલ પર પ્રહાર : 600 કરોડ રૂપિયાના ખર્ચે ત્રણ નવા પ્રોજેક્ટનો શિલાન્યાસ

dharmendravaghela by dharmendravaghela
2025-01-04 11:51:26
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી પહેલા PM નરેન્દ્ર મોદીએ રાજધાનીને 4,500 કરોડ રૂપિયાની ભેટ આપી છે. 1675 ગરીબોને ફ્લેટ, ડીયુના બે નવા કેમ્પસ, સાવરકર કોલેજ સહિત અનેક મોટી ભેટ આપતી વખતે પીએમ મોદીએ અરવિંદ કેજરીવાલનું નામ લીધા વિના તેમના પર જોરદાર હુમલો કર્યો. પીએમએ કહ્યું કે તેઓ પણ પોતાના માટે ‘શીશમહેલ’ બનાવી શક્યા હોત, પરંતુ તેમનું સ્વપ્ન ગરીબોને કાયમી ઘર આપવાનું છે. અરવિંદ કેજરીવાલ જ્યાં મુખ્યમંત્રી તરીકે રહેતા હતા તે બંગલાને ભાજપ ‘શીશમહેલ’ કહે છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે દિલ્હી સ્થિત એક કાર્યક્રમ દરમિયાન 1975ની કટોકટીનો ઉલ્લેખ કર્યો હતો કે જ્યારે ઈન્દિરા ગાંધીના તાનાશાહી વલણ સામે આંદોલન થયું ત્યારે તેઓ પણ ભૂગર્ભ ચળવળનો એક ભાગ હતા. તે સમયે અશોક વિહાર તેમના માટે આશ્રય સ્થાન બન્યું હતું. જ્યાંથી તેઓ પોતાની પ્રવૃત્તિ કરી શકતા હતા. આ સંઘર્ષનો એક ભાગ બનવાનો મને ગર્વ છે. આ અનુભવ તેમના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે.
વડાપ્રધાન મોદીએ વર્ષ 2025 માટે ભારતના વિકાસની નવી સંભાવનાઓ વિશે કહ્યું કે, ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક શક્તિ બનીને તેની યાત્રા પર ઝડપથી આગળ વધશે. ભારત હવે વિશ્વમાં રાજકીય અને આર્થિક સ્થિરતાનું પ્રતીક બની ગયું છે. 2025માં ભારતની ભૂમિકા વધુ મજબૂત બનવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
પીએમ મોદીએ જણાવ્યું કે, તેમણે ક્યારેય પોતાના માટે ઘર નથી બનાવ્યું, પરંતુ છેલ્લા 10 વર્ષમાં તેમણે ચાર કરોડથી વધુ ગરીબો માટે ઘર બનાવ્યા છે. મોદીએ કહ્યું હતું કે, હું પણ શીશ મહેલ બનાવી શક્યો હોત, પરંતુ મારી પ્રાથમિકતા ગરીબોના સપનાને પૂર્ણ કરવાની રહી છે. તેમણે સરકારની યોજનાઓ અને નીતિઓનો ઉલ્લેખ કર્યો, જેના હેઠળ ગરીબો માટે મકાનો ઉપલબ્ધ કરાવાતા તેઓ પોતાનું ઘરનું ઘર મેળવી શકવાનું સ્વપ્ન પૂર્ણ કરી શક્યા છે.
PM મોદીએ વિધાનસભા ચૂંટણી પહેલા આજે દિલ્હીમાં 4,500 કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. કર્યું. PMએ રાજધાનીના અશોક વિહાર વિસ્તારમાં 1,675 ફ્લેટનું ઉદ્ઘાટન કર્યું જે સ્થાનિકો માટે મોટી ભેટ સાબિત થશે. આ સાથે દિલ્હી યુનિવર્સિટીમાં 600 કરોડ રૂપિયાના ખર્ચે ત્રણ નવા પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો. જેમાં નજફગઢના રોશનપુરામાં સ્થિત વીર સાવરકર કોલેજની નવી ઇમારતનો સમાવેશ થાય છે, જે શિક્ષણ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ પગલું છે.

Tags: delhikejarivalmodi shishmahal
Previous Post

બુમરાહ થયો ઇજાગ્રસ્ત, હોસ્પિટલમાં દાખલ

Next Post

કેનેડાએ માતા-પિતા અને દાદા-દાદીની પર્માનન્ટ રેસિડેન્સીની સ્પોન્સરશિપને અટકાવી

dharmendravaghela

dharmendravaghela

Related News

PM મોદી આવતીકાલે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે
તાજા સમાચાર

PM મોદી આવતીકાલે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે

August 14, 2025
રશિયા યુદ્ધ નહીં અટકાવે તો ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે, પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
આંતરરાષ્ટ્રીય

રશિયા યુદ્ધ નહીં અટકાવે તો ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે, પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી

August 14, 2025
પાકિસ્તાનમાં સ્વતંત્રતાની ઉજવણી બની રક્તરંજીત ગોળીબાર! 1 બાળકી સહિત 3ના મોત, અનેક ઘાયલ
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનમાં સ્વતંત્રતાની ઉજવણી બની રક્તરંજીત ગોળીબાર! 1 બાળકી સહિત 3ના મોત, અનેક ઘાયલ

August 14, 2025
Next Post
કેનેડાએ માતા-પિતા અને દાદા-દાદીની પર્માનન્ટ રેસિડેન્સીની સ્પોન્સરશિપને અટકાવી

કેનેડાએ માતા-પિતા અને દાદા-દાદીની પર્માનન્ટ રેસિડેન્સીની સ્પોન્સરશિપને અટકાવી

વૃંદાવનના ઈસ્કોન મંદિરમાંથી કરોડોનું દાન લઈને કર્મચારી ફરાર

વૃંદાવનના ઈસ્કોન મંદિરમાંથી કરોડોનું દાન લઈને કર્મચારી ફરાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.