Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

વૃંદાવનના ઈસ્કોન મંદિરમાંથી કરોડોનું દાન લઈને કર્મચારી ફરાર

રસીદ બુક પણ સાથે લઈ ગયો : મુરલીધરની શોધમાં સંભવિત સ્થળોએ દરોડા

dharmendravaghela by dharmendravaghela
2025-01-04 12:02:58
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

વૃંદાવનના ઈસ્કોન મંદિરમાં કરોડો રૂપિયાના દાનની છેતરપિંડી થઈ છે. મંદિરના સભ્યપદ વિભાગમાં તૈનાત કર્મચારીએ કરોડો રૂપિયાની ઉચાપત કરી અને રસીદ બુક લઈને ભાગી ગયો. SSPના આદેશ પર શુક્રવારે મોડી રાત્રે આ મામલે રિપોર્ટ નોંધવામાં આવ્યો છે. પોલીસ આરોપીની શોધમાં દરોડા પાડી રહી છે.
મુરલીધર દાસ નામનો કર્મચારી ઇસ્કોન મંદિરમાં સભ્યપદ વિભાગમાં તહેનાત છે. આરોપ છે કે મુરલીધરને મંદિરની એકાઉન્ટ શાખામાંથી 32 રસીદ બુક આપવામાં આવી હતી. તેનો ઉપયોગ કરીને તેણે પોતાની પાસે કરોડો રૂપિયા જમા કરાવ્યા, પરંતુ તેણે આ રકમ મંદિરના ખાતામાં જમા કરાવી ન હતી. જ્યારે મંદિરના સંચાલકે તેનો સંપર્ક કર્યો તો તેજાનથી મારી નાખવાની ધમકી આપીને ભાગી ગયો.
ઇસ્કોન મંદિર પ્રબંધનના વિશ્વનમ દાસે તાજેતરમાં જ SSP શૈલેષ કુમાર પાંડેને આ મામલે ફરિયાદ પત્ર આપ્યો હતો. SSPએ કેસની તપાસ રામનરેતી ચોકીના ઈન્ચાર્જ શિવશરણ સિંહને સોંપી હતી. આ મામલામાં તપાસ બાદ શુક્રવારે રાત્રે લગભગ 11.45 વાગે મુરલીધર દાસ વિરુદ્ધ રિપોર્ટ નોંધવામાં આવ્યો છે. પોલીસ ટીમ મુરલીધરની શોધમાં સંભવિત સ્થળોએ દરોડા પાડી રહી છે. કેટલા દાનના નાણાંની ઉચાપત કરવામાં આવી છે તે મુરલીધરની ધરપકડ બાદ જ સ્પષ્ટ થશે. કોતવાલી પ્રભારી રવિ ત્યાગીએ કહ્યું કે મામલાની તપાસ કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં આરોપી ઝડપાઈ જશે.

Tags: donationiscon templesevak fraudvrundavan
Previous Post

કેનેડાએ માતા-પિતા અને દાદા-દાદીની પર્માનન્ટ રેસિડેન્સીની સ્પોન્સરશિપને અટકાવી

Next Post

ભાવનગરના ડોન ચોક, ડાયમંડ ચોક અને એરપોર્ટ રોડ પરથી દબાણો હટાવાયા

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
ભાવનગરના ડોન ચોક, ડાયમંડ ચોક અને એરપોર્ટ રોડ પરથી દબાણો હટાવાયા

ભાવનગરના ડોન ચોક, ડાયમંડ ચોક અને એરપોર્ટ રોડ પરથી દબાણો હટાવાયા

અજમેર દરગાહમાં રિજિજુએ વડાપ્રધાન મોદીની ચાદર ચઢાવી

અજમેર દરગાહમાં રિજિજુએ વડાપ્રધાન મોદીની ચાદર ચઢાવી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.