Tuesday, January 13, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

નવી મુસદ્દારૂપ જંત્રી સામે વાંધા અરજી કરવાનો છેલ્લો દિવસ

અત્યાર સુધી 7, 200થી વધારે વાંધા અરજીઓ કરવામાં આવી

dharmendravaghela by dharmendravaghela
2025-01-20 11:55:52
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

નવી મુસદ્દારૂપ જંત્રીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં વાંધા અરજી કરવાનો આજે છેલ્લો દિવસ છે. જે બાદ આગામી દિવસોમાં સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવનાર છે. મળતી માહિતી મુજબ સમગ્ર રાજ્યમાંથી જંત્રી સામે અત્યાર સુધી 7, 200થી વધારે વાંધા અરજીઓ કરવામાં આવી છે. જેમાંથી કેટલીક અરજીઓ ઓનલાઈન પણ કરવામાં આવી છે.
આ ઉપરાંત અરજદારોએ કેટલાક વિસ્તારોમાં જંત્રીના ભાવ વધારવા માટે પણ અરજી કરી છે. ત્યારે આપને જણાવી દઈએ કે જિલ્લા કક્ષાએ બનેલી સમિતિ હવે આ તમામ અરજીઓની સમીક્ષા કરવામાં આવશે. જેમાં અરજીઓની સમીક્ષા પછી રાજ્ય સરકારને રિપોર્ટ આપવામાં આવશે. અને ત્યારબાદ જંત્રી દર બાબતે રાજ્ય સરકાર પોતાનો અંતિમ નિર્ણય જાહેર કરવામાં આવશે. મહત્વનું છે કે નવા જંત્રી દર સામે વિરોધ ઉઠતા રાજ્ય સરકારે 2 જાન્યુઆરીએ જંત્રી સુધારણા સમિતિની રચના કરી હતી.

Tags: gujaratJantri ratevandha arji
Previous Post

ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ નીરજ ચોપરાના થયા લગ્ન

Next Post

કરણવીર મહેરા ‘બિગ બોસ 18’નો વિજેતા બન્યો

dharmendravaghela

dharmendravaghela

Related News

બાંગ્લાદેશમાં હિન્દૂ રીક્ષાચાલકની ઢોરમાર મારી હત્યા : રીક્ષાની લૂંટ
આંતરરાષ્ટ્રીય

બાંગ્લાદેશમાં હિન્દૂ રીક્ષાચાલકની ઢોરમાર મારી હત્યા : રીક્ષાની લૂંટ

January 13, 2026
અમેરિકાના ટેરિફની ભારત પર અસર : ટેરિફ વધીને ૭૫ ટકા થઈ શકે
તાજા સમાચાર

અમેરિકાના ટેરિફની ભારત પર અસર : ટેરિફ વધીને ૭૫ ટકા થઈ શકે

January 13, 2026
અજમેર દરગાહ મૂળ શિવ મંદિર હોવાનો દાવો
તાજા સમાચાર

અજમેર દરગાહ મૂળ શિવ મંદિર હોવાનો દાવો

January 13, 2026
Next Post
કરણવીર મહેરા ‘બિગ બોસ 18’નો વિજેતા બન્યો

કરણવીર મહેરા 'બિગ બોસ 18'નો વિજેતા બન્યો

મહાકુંભમાં ગુજરાતીઓનો જમાવડો, સૌરાષ્ટ્ર અને કચ્છના લોકોનો દબદબો

મહાકુંભમાં ગુજરાતીઓનો જમાવડો, સૌરાષ્ટ્ર અને કચ્છના લોકોનો દબદબો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.