Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

PM મોદી માર્ચ મહિનામાં ગુજરાત પ્રવાસે

બે દિવસ સુધી આ કાર્યક્રમોમાં આપશે હાજરી

dharmendravaghela by dharmendravaghela
2025-02-22 11:45:36
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

વડોદરા અને અમરેલીના કાર્યક્રમ બાદ વડાપ્રધાન મોદી આવતા મહિને વધુ એક વખત ગુજરાતના

પ્રવાસે આવનાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વધુ એક વખત પોતાના વતન ગુજરાતના પ્રવાસે

આવનાર છે. વડાપ્રધાન મોદી આગામી મહિને એટલે કે માર્ચ મહિનામાં બે દિવસના ગુજરાતના પ્રવાસે

આવશે તેમ સૂત્રો જણાવી રહ્યા છે. જેમાં તેઓ બે મોટા કાર્યક્રમમાં હાજરી આપશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ વિશે મળતી માહિતી મુજબ તેઓ 7 અને 8 માર્ચે ગુજરાતના

પ્રવાસે આવશે. આ દરમિયાન તેઓ 7 માર્ચે સુરતના લીંબાયતના નીલગીરી ગ્રાઉન્ડ ખાતે યોજાનારા

કાર્યક્રમમાં હાજરી આપશે. જે બાદ બીજા દિવસે 8 માર્ચે નવસારીમાં વડાપ્રધાન મહિલા દિવસના

કાર્યક્રમમાં હાજર રહેશે.
વડાપ્રધાન તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન સુરતના સર્કિટ હાઉસમાં રાત્રી રોકાણ કરશે અને ત્યારબાદ

8 માર્ચે સાંજે નવસારીથી દિલ્હી પરત ફરશે. ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમનું આયોજન પુરવઠા વિભાગ

દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં લોકો હાજરી આપશે. વડાપ્રધાન મોદીના આગમનને

લઈને અત્યારથી જ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ સિવાય કાર્યક્રમમાં ભાજપના

અનેક મોટા નેતાઓ પણ જોડાશે તેવી શક્યતાઓ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

Tags: gujarat visitmodi
Previous Post

ભાવનગરમાં દીપક ચોક રામદેવ બેન્ક કોલોનીમાં હત્યા મામલે બે શખ્સને આજીવન કેદ

Next Post

બે IAS અધિકારીની બદલી તો 20ને પ્રમોશન

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
રાજ્યમાં બે IAS અધિકારી બી.પી.ચૌહાણ અને બી.એમ.પ્રજાપતિની બદલી

બે IAS અધિકારીની બદલી તો 20ને પ્રમોશન

અમદાવાદથી પ્રયાગરાજ જતી 10 ટ્રેન 26 ફેબ્રુઆરી સુધી રદ

અમદાવાદથી પ્રયાગરાજ જતી 10 ટ્રેન 26 ફેબ્રુઆરી સુધી રદ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.