Sunday, January 18, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

આવતીકાલથી 13 માર્ચ સુધી હોળાષ્ટક

14 માર્ચથી 13 એપ્રિલ સુધી મીનારક કમૂરતાં, લગ્ન, સગાઈ જેવાં શુભ કાર્યો નહીં થાય

dharmendravaghela by dharmendravaghela
2025-03-05 11:50:32
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ફાગણ માસની શરૂઆત થઈ ચૂકી છે. તા.6 માર્ચ ગુરુવારે પંચાંગ અનુસાર, ફાગણ સુદ 7થી હોળાષ્ટક પ્રારંભ થશે. હોળા+અષ્ટક એટલે આઠ દિવસનો સમય જેને સામી હોળી કે સામી ઝાળનો સમય રહેવાથી શાસ્ત્રોના મત અનુસાર આવા સમયમાં તમામ શુભ-માંગલિક કાર્યો, મૂહુર્ત, ઉદ્ઘાટન કાર્યો કરવા માટે નિષેધ માનવામાં આવે છે, કારણ કે સામી હોળીના તરંગો સામે આવવાથી શુભ કે માંગલિક સફળ થતા નથી.
હિંદુ ધર્મમાં હોળીના તહેવારનું વિશેષ મહત્ત્વ છે. હોળી ફાગણ મહિનાની પૂનમના દિવસે ઉજવવામાં આવે છે. પરંતુ હોળાષ્ટક ફાગણ મહિનાના શુક્લ પક્ષની અષ્ટમીથી જ જોવા શરૂ થઇ જાય છે. હોળાષ્ટક હોળી અને અષ્ટક શબ્દોથી બનેલો છે એટલે કે હોળીના આઠ દિવસ. સમગ્ર દેશમાં ફાગણ મહિનાની પૂનમ પર હોલિકા દહન કરવામાં આવે છે, તેથી હોળાષ્ટક હોળીના આઠ દિવસ પહેલાં જ લાગી જાય છે.
હોળાષ્ટકના દિવસોમાં મોટાભાગના ગ્રહોની સ્થિતિ ઉગ્ર હોય છે. ઉગ્ર ગ્રહોના યોગમાં જ્યોતિષીઓ દ્વારા શુભ કાર્ય ન કરવાની સલાહ આપવામાં આવે છે. તો બીજી તરફ એવું માનવામાં આવે છે કે ગ્રહોની અશુભ સ્થિતિમાં જો કામ શરૂ કરવામાં આવે તો ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. નાનાં કાર્યોમાં પણ મોટી સમસ્યાઓનો સામનો કરે છે. સફળતા સરળતાથી પ્રાપ્ત થતી નથી, કેટલીકવાર કરવામાં આવેલ કામ પણ બગડે છે જેના કારણે હોળાષ્ટકના દિવસોમાં શુભ કામ કરવાનું ટાળવું જોઈએ.

Tags: holashtak
Previous Post

10 પાસ યુવકે વિરમગામના વેપારીના 17 લાખ પડાવ્યા

Next Post

સુરતમાં વડાપ્રધાનના પ્રવાસની તૈયારી તેજ

dharmendravaghela

dharmendravaghela

Related News

આણંદના વાસદ બોરસદ હાઇવે પર ટ્રક અને પિકઅપ વચ્ચે અકસ્માત બાદ આગ
તાજા સમાચાર

ભટિન્ડા નજીક ડીવાઈડર સાથે કાર અથડાતા પાંચ લોકોના મોત

January 17, 2026
દસ કરોડ આપો નહીંતર પરિણામ ભોગવો પંજાબી ગાયકને લોરેન્સ ગેંગની ધમકી
તાજા સમાચાર

દસ કરોડ આપો નહીંતર પરિણામ ભોગવો પંજાબી ગાયકને લોરેન્સ ગેંગની ધમકી

January 17, 2026
ગ્રીનલેન્ડ મામલે અમેરિકાને સાથ આપો અથવા ઊંચા ટેરિફ માટે તૈયાર રહો
આંતરરાષ્ટ્રીય

ગ્રીનલેન્ડ મામલે અમેરિકાને સાથ આપો અથવા ઊંચા ટેરિફ માટે તૈયાર રહો

January 17, 2026
Next Post
સુરતમાં વડાપ્રધાનના પ્રવાસની તૈયારી તેજ

સુરતમાં વડાપ્રધાનના પ્રવાસની તૈયારી તેજ

ત્રણ વ્યક્તિઓના મોતની ઘટનામાં ઘટસ્ફોટ : ઓનલાઈન ઝેરી પદાર્થ મગાવીને જીરા સોડામાં નાખ્યો

ત્રણ વ્યક્તિઓના મોતની ઘટનામાં ઘટસ્ફોટ : ઓનલાઈન ઝેરી પદાર્થ મગાવીને જીરા સોડામાં નાખ્યો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.