Thursday, January 29, 2026
Social icon element need JNews Essential plugin to be activated.
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ

રાજીવ બે વાર ફેલ થવા છતાં PM બન્યા: મણિશંકર ઐયરે ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદન આપ્યું

રાજીવે દેશને વિઝન આપ્યું : કોંગ્રેસ નેતા હરીશ રાવત

dharmendravaghela by dharmendravaghela
2025-03-06 12:00:55
in તાજા સમાચાર, રાષ્ટ્રીય

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ નેતા મણિશંકર ઐયરે ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. આ વખતે તેમણે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના શિક્ષણ પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે એક મુલાકાતમાં કહ્યું હતું કે, ‘આશ્ચર્યજનક છે કે આટલો નબળો શૈક્ષણિક રેકોર્ડ ધરાવતા માણસને વડાપ્રધાન કેવી રીતે બનાવવામાં આવ્યો.’ભાજપના નેતા અમિત માલવિયાએ બુધવારે તેમના X હેન્ડલ પર ઐયરના ઇન્ટરવ્યૂનો વીડિયો શેર કર્યો. આમાં તેઓ કહી રહ્યા છે કે, જ્યારે રાજીવ વડાપ્રધાન બન્યા, ત્યારે મને લાગ્યું કે તેઓ એરલાઇન પાઇલટ છે. તેઓ બે વાર નિષ્ફળ ગયા છે, આવી વ્યક્તિ પ્રધાનમંત્રી કેવી રીતે બની શકે?
સમાચાર એજન્સી પીટીઆઈને આપેલા ઇન્ટરવ્યૂમાં, ઐયરે બે કહાનીઓ કહી હતી. તેમણે કહ્યું હતું કે એકવાર તેમને રાહુલ ગાંધીને શુભેચ્છાઓ પાઠવવા માટે પ્રિયંકા ગાંધીને ફોન કરવો પડ્યો હતો. ઉપરાંત, એકવાર તેમણે સોનિયા ગાંધીને મેરી ક્રિસમસની શુભેચ્છા પાઠવી, ત્યારે મેડમે કહ્યું- ‘હું ખ્રિસ્તી નથી’.મણિશંકર ઐયરે તેમના પુસ્તક ‘મણિશંકર ઐય્યર: અ મેવેરિક ઇન પોલિટિક્સ’માં જણાવ્યું છે કે, રાહુલ ગાંધીએ તેમને 2024ની ચૂંટણીમાં ટિકિટ આપી ન હતી અને તેમણે કહ્યું હતું કે- મણિશંકર ઐય્યરને ક્યારેય ટિકિટ આપવામાં આવશે નહીં કારણ કે તેઓ ખૂબ વૃદ્ધ થઈ ગયા છે. ઐય્યર તમિલનાડુની મયિલાદુથુરાઈ બેઠક પરથી ત્રણ વખત લોકસભા ચૂંટણી જીતી ચૂક્યા છે અને રાજ્યસભાના સાંસદ પણ રહી ચૂક્યા છે.
મણિશંકરના નિવેદન પર કોંગ્રેસ નેતા હરીશ રાવતે કહ્યું, હું કોઈપણ હતાશ વ્યક્તિ પર ટિપ્પણી કરવા માંગતો નથી. હું રાજીવ ગાંધીને જાણતો હતો, તેમણે દેશને આધુનિક દ્રષ્ટિ આપી હતી.

Tags: indiamani shankar aiyarrajiv gandhi
Previous Post

વડાપ્રધાન મોદી ફરી આવતીકાલે ગુજરાતમાં

Next Post

કેદારનાથ- હેમકુંડ સાહિબ રોપવેને કેન્દ્રની મંજૂરી

dharmendravaghela

dharmendravaghela

Next Post

Warning: Undefined array key "jnews-75x75" in /www/wwwroot/aaspassdaily.com/wp-content/themes/jnews/class/Image/Image.php on line 93

Warning: Trying to access array offset on null in /www/wwwroot/aaspassdaily.com/wp-content/themes/jnews/class/Image/ImageLazyLoad.php on line 100
કેદારનાથ- હેમકુંડ સાહિબ રોપવેને કેન્દ્રની મંજૂરી

કેદારનાથ- હેમકુંડ સાહિબ રોપવેને કેન્દ્રની મંજૂરી


Warning: Undefined array key "jnews-75x75" in /www/wwwroot/aaspassdaily.com/wp-content/themes/jnews/class/Image/Image.php on line 93

Warning: Trying to access array offset on null in /www/wwwroot/aaspassdaily.com/wp-content/themes/jnews/class/Image/ImageLazyLoad.php on line 100
એર ઇન્ડિયાએ પાઇલટ ટ્રેનરને કાઢી મૂક્યો : ; ખોટી તાલીમના આરોપો

એર ઇન્ડિયાએ પાઇલટ ટ્રેનરને કાઢી મૂક્યો : ; ખોટી તાલીમના આરોપો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

[uam_ad id=”4816″]

[uam_ad id=”24339″]

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.