Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

દેશ નક્સલ મુક્ત થવા જઈ રહ્યો છે : અમિત શાહે કર્યું ટ્વિટ

છત્તીસગઢમાં 2 અલગ-અલગ ઓપરેશનમાં 22 નક્સલીઓના એન્કાઉન્ટર

dharmendravaghela by dharmendravaghela
2025-03-21 11:57:14
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

છત્તીસગઢમાં 22 નક્સલીઓના મોત અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, “આજે આપણા સૈનિકોએ નક્સલ મુક્ત ભારત અભિયાનની દિશામાં વધુ એક મોટી સફળતા મેળવી છે. છત્તીસગઢના બીજાપુર અને કાંકેરમાં આપણા સુરક્ષા દળોના 2 અલગ-અલગ ઓપરેશનમાં 22 નક્સલીઓ માર્યા ગયા છે. મોદી સરકાર નક્સલીઓ સામે ક્રૂર અભિગમ સાથે આગળ વધી રહી છે અને શરણાગતિથી લઈને સમાવેશ સુધીની તમામ સુવિધાઓ હોવા છતાં શરણાગતિ ન સ્વીકારનારા નક્સલીઓ સામે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવી રહી છે. આવતા વર્ષે 31 માર્ચ પહેલા દેશ નક્સલ મુક્ત થવા જઈ રહ્યો છે.”
સૈન્યને છત્તીસગઢના બીજાપુર અને કાંકેરમાં મળેલી સફળતા બાદ ગૃહમંત્રી અમિત શાહે પણ સૈન્યના કાર્યને બિરદાવ્યું હતું. દેશને નક્સલમુક્ત કરવાની મોદી સરકારની ડેડલાઈન ઉપર કામ થઈ રહ્યું હોવાનું જણાવ્યું હતું. એક મહિના અગાઉ પણ છત્તીસગઢમાં પંચાયત ચૂંટણી પહેલા બીજાપુર જિલ્લામાં મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. નેશનલ પાર્ક વિસ્તારમાં પોલીસ અને નક્સલીઓ વચ્ચે અથડામણ થઇ હતી. સુત્રો અનુસાર આ અથડામણમાં જવાનોએ 31 નક્સલીઓને ઠાર માર્યા હતા.
જાસુસી સુરક્ષા એજન્સીના સુત્રો અનુસાર, છત્તીસગઢમાં સતત પોલીસ અને નક્સલીઓ વચ્ચે અથડામણનું કારણ સ્પષ્ટ છે. કેન્દ્રથી લઇને રાજ્ય સરકાર સુધી નક્સલીઓનો ખાત્મો કરવાનો દૃઢ નિશ્ચય કરવામાં આવ્યો છે. એવામાં સુરક્ષા દળોના નવા નવા કેમ્પ લગાવવામાં આવી રહ્યાં છે. આ કારણે બીજાપુર અને આસપાસના વિસ્તારોમાં આ વર્ષે આ સૌથી મોટા ઓપરેશન થયા છે. લાલ આતંક ક્યાકને ક્યાક સુરક્ષાદળોના કેમ્પ ખુલવાથી ડરી ગયા છે.

Tags: amit shahnaxal free statement
Previous Post

અમેરિકા લાંબા સમયથી વિદ્યાર્થીઓને સારું શિક્ષણ આપી રહ્યું નથી

Next Post

કોંગ્રેસમાં ધરમૂળથી પરિવર્તનના સંકેત, ગુજરાતમાં હાથ ધરશે પાઈલટ પ્રોજેક્ટ

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
કોંગ્રેસમાં ધરમૂળથી પરિવર્તનના સંકેત, ગુજરાતમાં હાથ ધરશે પાઈલટ પ્રોજેક્ટ

કોંગ્રેસમાં ધરમૂળથી પરિવર્તનના સંકેત, ગુજરાતમાં હાથ ધરશે પાઈલટ પ્રોજેક્ટ

2030 કૉમનવેલ્થ ગેમ્સની યજમાનીની રેસમાં ઉતર્યું ભારત

2030 કૉમનવેલ્થ ગેમ્સની યજમાનીની રેસમાં ઉતર્યું ભારત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.