Wednesday, August 20, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

છત્તીસગઢમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ : 10 નક્સલવાદી માર્યા ગયાના સમાચાર

DRG અને CRPFના જવાનોએ નક્સલવાદીઓને ઘેરી લીધા

dharmendravaghela by dharmendravaghela
2025-03-29 12:03:31
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

છત્તીસગઢના સુકમા અને દંતેવાડા જિલ્લાની સરહદ પર શનિવારે સવારથી પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. જેમાં 10-15 નક્સલવાદીઓ માર્યા ગયાના સમાચાર છે. DRG અને CRPFના જવાનોએ નક્સલવાદીઓને ઘેરી લીધા છે. મામલો કેરળપાલ પોલીસ સ્ટેશન વિસ્તારનો છે.આ પહેલા 25 માર્ચે સુરક્ષા દળોએ સુધીર ઉર્ફે સુધાકર સહિત 3 નક્સલવાદીઓને ઠાર કર્યા હતા, જેમના પર 25 લાખનું ઈનામ હતું. 2025માં જવાનોએ બસ્તર રેન્જમાં એન્કાઉન્ટરમાં 100 નક્સલવાદીઓ માર્યા ગયા છે.

છત્તીસગઢના બસ્તર વિભાગમાં 20 માર્ચે બે મોટા એન્કાઉન્ટર થયા. આમાં 30 નક્સલીઓ માર્યા ગયા હતા. પહેલું એન્કાઉન્ટર બીજાપુર-દંતેવાડા બોર્ડર પર અને બીજું કાંકેર-નારાયણપુર બોર્ડર પર થયું હતું. બસ્તરના આઈજી સુંદરરાજ પી.એ જણાવ્યું હતું કે બીજાપુરમાં થયેલા એન્કાઉન્ટરમાં 26 નક્સલીઓ માર્યા ગયા હતા. આ એન્કાઉન્ટરમાં એક ડીઆરજી (જિલ્લા રિઝર્વ ગાર્ડ) જવાન પણ શહીદ થયા હતા. તેવી જ રીતે, કાંકેર વિસ્તારમાં થયેલા એન્કાઉન્ટરમાં ચાર નક્સલીઓ માર્યા ગયા. અહીં, નારાયણપુર-દાંતેવાડા સરહદ પર ત્રીજી નક્સલી ઘટના બની. અહીં થુલથુલી વિસ્તારમાં IED વિસ્ફોટમાં બે જવાન ઘાયલ થયા હતા.
આ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઓગસ્ટ 2024 અને ડિસેમ્બર 2024માં છત્તીસગઢના રાયપુર અને જગદલપુરની મુલાકાત લીધી હતી. તેમણે અહીં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. આ દરમિયાન, તેમણે વિવિધ પ્લેટફોર્મ પરથી નક્સલવાદીઓને તેમના હથિયાર સરેનડર કરવાની ચેતવણી આપી હતી. જો તમે હિંસાનો આશરો લેશો તો અમારા જવાનો તમને જવાબ આપશે. તેમણે 31 માર્ચ, 2026 સુધીમાં સમગ્ર દેશમાંથી નક્સલવાદનો ખાતમો કરવાની ડેડલાઈન પણ જાહેર કરી હતી. શાહ દ્વારા આ ડેડલાઈન જાહેર કર્યા પછી, બસ્તરમાં નક્સલવાદીઓ સામેની કાર્યવાહી વધુ તીવ્ર બની છે.

Tags: chhattisgarhencounter
Previous Post

સુરતમાં 30 માર્ચે રત્નકલાકારોની હડતાળ

Next Post

આરોગ્યકર્મીઓની હડતાળમાં બે ફાટા!

dharmendravaghela

dharmendravaghela

Related News

ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી મુદ્દે વિપક્ષમાં ડખા?, વિપક્ષ એક બિન-રાજકીય ઉમેદવાર ઊભો રાખે, TMCની ઈચ્છા
તાજા સમાચાર

ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી મુદ્દે વિપક્ષમાં ડખા?, વિપક્ષ એક બિન-રાજકીય ઉમેદવાર ઊભો રાખે, TMCની ઈચ્છા

August 19, 2025
પહેલાં દેશ અને પછી પાણીના ભાગલા પાડ્યા:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેહરૂ પર કર્યા પ્રહાર
તાજા સમાચાર

પહેલાં દેશ અને પછી પાણીના ભાગલા પાડ્યા:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેહરૂ પર કર્યા પ્રહાર

August 19, 2025
સ્વતંત્રતા દિવસ નિમિત્તે લોન્ચ કરાયેલા FASTag વાર્ષિક પાસને યુઝર્સ તરફથી જબરદસ્ત પ્રતિસાદ
તાજા સમાચાર

સ્વતંત્રતા દિવસ નિમિત્તે લોન્ચ કરાયેલા FASTag વાર્ષિક પાસને યુઝર્સ તરફથી જબરદસ્ત પ્રતિસાદ

August 19, 2025
Next Post
આરોગ્યકર્મીઓની હડતાળમાં બે ફાટા!

આરોગ્યકર્મીઓની હડતાળમાં બે ફાટા!

ભાલના સવાઇનગર ગામમાં મોટાભાઈએ ધારીયાનો ઘા ઝીંકી નાનાભાઈની હત્યા કરી

ભાલના સવાઇનગર ગામમાં મોટાભાઈએ ધારીયાનો ઘા ઝીંકી નાનાભાઈની હત્યા કરી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.