Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ધ્રોલના સુમરા ગામેં ચાર સંતાનો સાથે માતાએ કર્યો સામુહિક આપઘાત

ભરવાડ મહિલાએ તેના માસુમ ચાર સંતાનો સાથે સામુહિક કુવામાં ઝંપલાવી દેતા પંચેયના મૃત્યુથી અરેરાટી : ઘર કંકાસ કારણભૂત હોવાની આશંકા

dharmendravaghela by dharmendravaghela
2025-04-04 11:42:43
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના સુમરા ગામે ગઈકાલે એક પરિવારમાં કરુણાતીકા સર્જાઈ છે. જેમાં માતાએ ચાર સંતાનો સાથે કૂવામાં ઝંપલાવી દેતા તમામના મૃત્યુ નિપજ્યા છે. આ બનાવને લઈ સુમરા ગામમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. જ્યારે પોલીસને બનાવની જાણ થતાં તાત્કાલિક ઘટનાસ્થળે સ્ટાફ દોડી ગયો હતો. અને મૃતકોના મૃતદેહનો કબજો સાંભળી ધ્રોલની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા.
આ બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના સુમરા ગામમાં રહેતી ભાનુબેન જીવાભાઇ ટોરીયા નામની ૩૨ વર્ષની ભરવાડ મહિલાએ ગઈકાલે બપોરે પોતાના ઘર પાસે આવેલા એક કૂવામાં પોતાના ૧૦ વર્ષથી લઈને ૩ વર્ષ સુધીના ચાર સંતાનો જેમાં આયુષ (૧૦), આજુ (૮), આનંદી (૪) તેમજ ઋત્વિક (૩) વગેરેને સાથે લઈને કુવામાં ઝંપલાવી દીધું હતું. જેથી તમામના પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ નિપજ્યા હતા. આ સામુહિક આપઘાતની ઘટનાની જાણ થતાં સમગ્ર ગામમાં ભારે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો, અને ભરવાડ પરિવારમાં ગમગીની છવાઈ હતી.
આ બનાવની જાણ થવાથી ગામ લોકોએ એકત્ર થઈને તમામ મૃતદેહોને એક પછી એક પાણીમાંથી બહાર કઢાવ્યા હતા. જે બનાવ અંગે પોલીસને જાણકારી મળતાં ધ્રોલની પોલીસ ટુકડી તાબડતોબ સુમરા ગામે પહોંચી ગઈ હતી, અને પાંચેય મૃતદેહોને ધ્રોલની સરકારી હોસ્પિટલમાં પહોંચાડયા હતા, જયાં પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બનાવને લઈને ધ્રોલ પોલીસ દ્વારા ભરવાડ પરિવાર તથા અન્ય ગ્રામજનો વગેરેના નિવેદનો નોંધવાનું શરૂ કર્યું છે. નાના એવા સુમરા ગામમાં આ બનાવને લઈને કરુણતા સર્જાઈ છે. અને એક પણ ચૂલો સળગ્યો ન હતો.

Tags: dhrolmass suicide
Previous Post

મૃત્યુનોંધ 03-04-25

Next Post

અભિનેતા, નિર્માતા, દિગ્દર્શક, લેખક મનોજકુમાર ‘ભારત કુમાર’નું થયું નિધન

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
અભિનેતા, નિર્માતા, દિગ્દર્શક, લેખક મનોજકુમાર ‘ભારત કુમાર’નું થયું નિધન

અભિનેતા, નિર્માતા, દિગ્દર્શક, લેખક મનોજકુમાર 'ભારત કુમાર'નું થયું નિધન

વક્ફ સંશોધન બિલ રાજ્યસભામાં પણ પાસ

વક્ફ સંશોધન બિલ રાજ્યસભામાં પણ પાસ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.