Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

વક્ફ સંશોધન બિલના વિરોધમાં સુપ્રીમ કોર્ટ પહોંચ્યા ઓવૈસી, કોંગ્રેસ સાંસદે પણ અરજી કરી

આ બિલે ટ્રાન્સપરન્સી વધારી, સમસ્યાનો ઉકેલ લાવશે : મોદી

dharmendravaghela by dharmendravaghela
2025-04-05 12:06:42
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

વક્ફ સુધારા બિલ વિરુદ્ધ શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં બે અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજી બિહારના કિશનગંજથી કોંગ્રેસના સાંસદ મોહમ્મદ જાવેદ અને AIMIM સાંસદ અસદુદ્દીન ઓવૈસી દ્વારા દાખલ કરવામાં આવી છે.2 અને 3 એપ્રિલના રોજ લોકસભા અને રાજ્યસભામાં 12 કલાકની ચર્ચા બાદ આ બિલ પસાર થયું હતું. હવે એને રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવશે. તેમની સંમતિ પછી એ કાયદો બનશે.
ગુરુવારે રાજ્યસભામાં બિલ પસાર થયા પછી કોંગ્રેસના સાંસદ જયરામ રમેશે કહ્યું હતું કે કોંગ્રેસ સુપ્રીમ કોર્ટમાં જશે. તામિલનાડુના ડીએમકેએ પણ અરજી દાખલ કરવાની વાત કરી હતી. વડાપ્રધાન મોદીએ વક્ફ સુધારા બિલ પસાર થવાને એક મોટો સુધારો ગણાવ્યો. તેમણે શુક્રવારે સવારે X પર લખ્યું કે આ કાયદો પારદર્શિતા વધારશે અને ગરીબ-પસમાંદા મુસ્લિમોના અધિકારોનું રક્ષણ કરશે. તેમણે કહ્યું હતું કે વક્ફ મિલકતોમાં વર્ષોથી અનિયમિતતાઓ ચાલી રહી હતી, જેનાથી ખાસ કરીને મુસ્લિમ મહિલાઓ અને ગરીબોને નુકસાન થયું હતું. આ નવો કાયદો આ સમસ્યાનો ઉકેલ લાવશે.

Tags: courtindiaowaisiwaqf bill
Previous Post

ભૂજ 44.5 ડિગ્રી તાપમાન સાથે ભારતનું સૌથી ગરમ શહેર બન્યું

Next Post

નવી દિલ્હીથી શ્રીનગર માટે વંદેભારત ટ્રેન કટરામાં બદલવી પડશે

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
નવી દિલ્હીથી શ્રીનગર માટે વંદેભારત ટ્રેન કટરામાં બદલવી પડશે

નવી દિલ્હીથી શ્રીનગર માટે વંદેભારત ટ્રેન કટરામાં બદલવી પડશે

ઇન્દિરાએ સોંપ્યું, શું મોદી કચ્છથીવુ પાછું લાવશે?

ઇન્દિરાએ સોંપ્યું, શું મોદી કચ્છથીવુ પાછું લાવશે?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.