Saturday, August 16, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

108થી વધુ દેશમાં લાખો જૈનોનું એકસાથે નવકાર મંત્રનું પઠન

અમદાવાદમાં CMની હાજરીમાં 25000 લોકો દ્વારા નવકાર મંત્રનો જાપ

dharmendravaghela by dharmendravaghela
2025-04-09 11:44:56
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

JITO (જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન) અમદાવાદ તથા જૈન સમાજ દ્વારા વિશ્વ કલ્યાણના સંકલ્પને જન જન સુધી પહોંચાડવા આજે (9 એપ્રિલે) વિશ્વના 108થી વધુ દેશમાં ‘વિશ્વ નવકાર મહામંત્ર’ દિવસનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં પણ ઐતિહાસિક આયોજન કરાયું છે, જેમાં 25 હજાર જેટલાં લોકો હાજર રહ્યાં છે. ગુજરાતભરમાં નવકાર મંત્રનું પઠન કરવામાં આવી રહ્યું છે. વિશ્વ કલ્યાણના અર્થે આ મહત્ત્વપૂર્ણ આયોજન જૈન સમુદાય દ્વારા આયોજિત કરવામાં આવી રહ્યું છે, જે અદ્ભુત ક્ષણ સાબિત થશે. આ નવકાર મંત્રના જાપથી એક ઐતિહાસિક રેકોર્ડ બનશે. વડોદરાના નવલખી મેદાન ખાતે આચાર્ય રત્નાચલસુરી મહારાજ, પંન્યાસ પદ્મદર્શનવિજયજી મહારાજ, ગોંડલ સંપ્રદાયના પ્રબોધિકાબાઈ મહાસતીજી, અનન્યાજી, શુભમજી, વિશુધ્ધિજી મહાસતીજી સહિતના સાધુ-સાધ્વી-ભગવંતોની નિશ્રામાં નવકારમહામંત્રનું અનુષ્ઠાન 12000 ભાવિક ભક્તોની ઉપસ્થિતિમાં શરૂ થયું છે.

Tags: Ahmedabadjito navkar mantra
Previous Post

દિલ્હી-યુપીમાં ભારે ગરમી, એપ્રિલમાં પારો 40 ડિગ્રીને પાર

Next Post

ભાવનગરના કુંભારવાડા નારી રોડ પર અશોક લેલેન્ડ કંપનીના લોડીંગ વાહનમાં આગ

dharmendravaghela

dharmendravaghela

Related News

PM મોદી આવતીકાલે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે
તાજા સમાચાર

PM મોદી આવતીકાલે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે

August 14, 2025
રશિયા યુદ્ધ નહીં અટકાવે તો ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે, પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
આંતરરાષ્ટ્રીય

રશિયા યુદ્ધ નહીં અટકાવે તો ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે, પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી

August 14, 2025
પાકિસ્તાનમાં સ્વતંત્રતાની ઉજવણી બની રક્તરંજીત ગોળીબાર! 1 બાળકી સહિત 3ના મોત, અનેક ઘાયલ
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનમાં સ્વતંત્રતાની ઉજવણી બની રક્તરંજીત ગોળીબાર! 1 બાળકી સહિત 3ના મોત, અનેક ઘાયલ

August 14, 2025
Next Post
ભાવનગરના કુંભારવાડા નારી રોડ પર અશોક લેલેન્ડ કંપનીના લોડીંગ વાહનમાં આગ

ભાવનગરના કુંભારવાડા નારી રોડ પર અશોક લેલેન્ડ કંપનીના લોડીંગ વાહનમાં આગ

ભાવનગરના મોતીતળાવ વિસ્તારમાં અસામાજીક તત્વોએ રાત્રીના ત્રણ વાહનો સળગાવી દીધા

ભાવનગરના મોતીતળાવ વિસ્તારમાં અસામાજીક તત્વોએ રાત્રીના ત્રણ વાહનો સળગાવી દીધા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.