Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સુરતમાં 118 રત્નકલાકર ને મારી નાખવાનો પ્રયાસ હતો?

ઝેરી પાવડર કયા કારણોસર પીવાના પાણીની ટાંકીમાં નાખવામાં આવ્યો? તેની તપાસ

dharmendravaghela by dharmendravaghela
2025-04-10 11:33:15
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

સુરતમાં 118 રત્ન કલાકારોને મારી નાંખવાનો પ્રયાસ થતા ચકચાર મચી છે. આ અંગે સુરત કલેકટર અને મ્યુ. કમિશનર દ્વારા રિપોર્ટ બનાવાયો છે. સમગ્ર મામલે રાજ્ય સરકારને રિપોર્ટ કરવામાં આવ્યો છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં બનેલી આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. તે સિવાય રાજ્ય સરકારનાં હેલ્થ મિનિસ્ટ્રી દ્વારા રિપોર્ટ મંગાવાયો છે.
આ સમગ્ર ઘટના અંગે તાત્કાલિક ધોરણે રિપોર્ટ માંગવામાં આવ્યો છે. જેમાં SMC કમિશનર અને કલેકટર દ્વારા સમગ્ર ઘટનામાં રાજ્ય સરકારને રિપોર્ટ કરવામાં આવ્યો છે. ઝેરી પાવડર કયા કારણોસર પીવાના પાણીની ટાંકીમાં નાખવામાં આવ્યો? તેની તપાસ કરવામાં આવી રહી છે. બીજી તરફ સમગ્ર રિપોર્ટ રાજ્ય સરકારને આપવામા આવ્યોઆગામી દિવસોમાં સઘન તપાસ સાથે કાર્યવાહી થાય તેવી શક્યતા સેવાઈ રહી છે.
આ બનાવમાં બે દર્દી ICUમાં સારવાર હેઠળ છે. અસામાજિક તત્વએ ફિલ્ટર પ્લાન્ટમાં સલ્ફોસ નાખી દીધુ હોવાનું બહાર આવ્યું છે.પોલીસ અને આરોગ્ય વિભાગની તપાસમાં આ ઘટસ્ફોટ થયો છે. ઝેરી દવા કોણે અને કેમ નાખી તે એક સવાલ છે? કુલ 118 જેટલા રત્ન કલાકારોને અસર થઈ હતી કિરણ હોસ્પિટલની અંદર 104 દર્દી ને લાવવામાં આવ્યા હતા. .ફોરેન્સિકની ટીમ પણ તપાસમાં જોડાઈ છે.તે સિવાય સીસીટીવી ફૂટેજ પણ ચેક કરાઈ રહ્યા છે.

Tags: diamond worker murder attampsurattoxic water
Previous Post

મણિપુરમાં ફરી કર્ફ્યૂ, સ્કૂલ-બજાર-દુકાનો બંધ

Next Post

રાજ્યના 80 ટોલ પ્લાઝા પર ઈ ડિટેક્શન મેમોની શરૂઆત

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
રાજ્યના 80 ટોલ પ્લાઝા પર ઈ ડિટેક્શન મેમોની શરૂઆત

રાજ્યના 80 ટોલ પ્લાઝા પર ઈ ડિટેક્શન મેમોની શરૂઆત

કોંગ્રેસનો કોઇ માઇનો લાલ બતાવો જે SOUમાં સરદારની પ્રતિમાનાં દર્શને ગયો હોય : પાટીલે કોંગ્રેસને આડે હાથ લીધી

કોંગ્રેસનો કોઇ માઇનો લાલ બતાવો જે SOUમાં સરદારની પ્રતિમાનાં દર્શને ગયો હોય : પાટીલે કોંગ્રેસને આડે હાથ લીધી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.