Saturday, March 21, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

વકફ કાયદા સામે વિરોધ હિંસક બન્યો: મુર્શિદાબાદમાં 3નાં મોત, પોલીસે ભીડને વિખેરવા અનેક રાઉન્ડ ટીયર ગેસના સેલ છોડ્યા

ધુલિયાન ગંગામાં 5000 લોકોએ રેલવે ટ્રેક બ્લોક કર્યો

dharmendravaghela by dharmendravaghela
2025-04-12 11:28:11
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

નવા વકફ કાયદાના વિરોધમાં, ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડએ શુક્રવારથી દેશવ્યાપી ‘વકફ બચાવો અભિયાન’ શરૂ કર્યું. આ કારણે, દેશભરમાં મુસ્લિમો રસ્તા પર ઉતરી આવ્યા. પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં વિરોધ પ્રદર્શન હિંસક બન્યા. પ્રદર્શનકારીઓએ બસો સળગાવી અને પથ્થરમારો કર્યો. અહેવાલો અનુસાર, ગોળી વાગવાથી ત્રણ લોકોના મોત પણ થયા છે. પરિસ્થિતિને કાબુમાં લેવા માટે BSF તૈનાત કરવામાં આવ્યું છે.હાલમાં, આ વિસ્તારમાં રોડ અને રેલ ટ્રાફિક અને ઇન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે. NH12ને શમશેરગંજમાં સુતિર સાજુર વળાંક પર બ્લોક કરવામાં આવ્યો હતો. પોલીસે ભીડને વિખેરવા માટે અનેક રાઉન્ડ ટીયર ગેસના સેલ છોડ્યા.
ડાયમંડ હાર્બરના અમટાલા સ્ક્વેર ખાતે વિરોધ કરી રહેલા મુસ્લિમ ટોળા દ્વારા ધોળા દિવસે પોલીસ વાહનમાં તોડફોડ કરવામાં આવી હતી. આમાં 10 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા.પશ્ચિમ રેલ્વેએ એક નિવેદન પણ બહાર પાડ્યું છે કે લગભગ 5000 લોકોના ટોળાએ બપોરે 2.46 વાગ્યે અઝીમગંજ-ન્યૂ ફરક્કા સેક્શનમાં ધુલિયાનગંગા સ્ટેશન નજીક ટ્રેક બ્લોક કરી દીધો હતો. ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના ‘વક્ફ બચાવો અભિયાન’નો પ્રથમ તબક્કો 07 જુલાઈ સુધી એટલે કે 87 દિવસ સુધી ચાલશે. આમાં વકફ કાયદાના વિરોધમાં 1 કરોડ સહીઓ એકત્રિત કરવામાં આવશે. જે પીએમ મોદીને મોકલવામાં આવશે. આ પછી આગામી તબક્કાની રણનીતિ નક્કી કરવામાં આવશે.

Tags: murshidabadwaqf bill protest
Previous Post

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં 3 આતંકવાદી ઠાર

Next Post

યુએસ ઉપરાષ્ટ્રપતિ વાન્સ ભારતની મુલાકાત લેશે

dharmendravaghela

dharmendravaghela

Related News

પાકિસ્તાને ઈરાનમાં 7 ઠેકાણે મિસાઈલથી કર્યો હુમલો
આંતરરાષ્ટ્રીય

હિન્દ મહાસાગરમાં યુએસ-યુકેના સંયુક્ત લશ્કરી થાણા ઉપર ઇરાનનો મિસાઈલ હુમલો

March 21, 2026
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના હસ્તે 1434 વિદ્યાર્થીઓને ડિગ્રી થશે એનાયત
તાજા સમાચાર

નિરોગી નાગરિક આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરી શકે : રાષ્ટ્રપતિ

March 21, 2026
અમેરિકાની ચૂંટણી પહેલા ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનું ઘડાયું હતું કાવતરું
આંતરરાષ્ટ્રીય

ઈરાન સામેની કાર્યવાહી હળવી કરવાનો ટ્રમ્પનો સંકેત

March 21, 2026
Next Post
યુએસ ઉપરાષ્ટ્રપતિ વાન્સ ભારતની મુલાકાત લેશે

યુએસ ઉપરાષ્ટ્રપતિ વાન્સ ભારતની મુલાકાત લેશે

રાણા સાંગાની જન્મજયંતિ પર આગ્રામાં કરણી સેનાનું રક્ત સ્વાભિમાન સંમેલન

રાણા સાંગાની જન્મજયંતિ પર આગ્રામાં કરણી સેનાનું રક્ત સ્વાભિમાન સંમેલન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.