Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ભારતીય સેનાએ નેશનલ ટેકનિકલ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન નીમદદ લીધી

NTRO ને ભારતની આંખ અને કાન કહેવામાં આવે છે

dharmendravaghela by dharmendravaghela
2025-05-07 11:24:09
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

જમ્મુ કાશ્મીરમાં પહલગામમાં આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાનમાં છુપાયેલા આતંકવાદીઓ સામે

મોટી કાર્યવાહી કરી છે. ભારતના હુમલામાં પાકિસ્તાન અને પીઓકેમાં 9 આતંકવાદી કેમ્પોનો નાશ

કરવામાં આવ્યો છે. જેમાં લગભગ 30 આતંકવાદીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે. આ દરમિયાન

ભારતે આતંકવાદી કેમ્પો વિશે સચોટ માહિતી મેળવીને ઓપરેશન સિંદુર લોન્ચ કર્યું હતું જે સફળ પણ

થયું છે.
ભારતે આ આતંકવાદી કેમ્પો અને તેના માળખાની જાણકારી મેળવવામાં નેશનલ ટેકનિકલ રિસર્ચ

ઓર્ગેનાઈઝેશનની મદદ લીધી હતી. NTRO એ પાકિસ્તાન અને PoKમાં છુપાયેલા આતંકવાદીઓને

ટ્રેક કર્યા હતા. ગુપ્તચર એજન્સી NTRO એ પોતે ભારતને આતંકવાદીઓ વિશે પુષ્ટિ થયેલ માહિતી

આપી હતી. ભારતના આ હુમલામાં ટોચના આતંકવાદી કમાન્ડરો માર્યા ગયા હોવાની શક્યતા છે.
નેશનલ ટેકનિકલ રિસર્ચ ઓર્ગેનાઇજેશન એ ભારતની એક ટેકનિકલ ગુપ્તચર એજન્સી છે. જેની સ્થાપના

વર્ષ 2004 માં થઈ હતી. આ સંસ્થા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA)અને વડા પ્રધાન કાર્યાલય

(PMO) હેઠળ કાર્ય કરે છે. તેનો મુખ્ય હેતુ ઉચ્ચ-સ્તરીય તકનીકી માહિતી એકત્રિત કરવાનો છે. તેનો

ઉપયોગ ભારતની રાષ્ટ્રીય સુરક્ષા માટે મહત્વપૂર્ણ છે. ખાસ કરીને આતંકવાદ, સાયબર હુમલાઓ અને

સરહદ પારના જોખમોનો સામનો કરવા માટે તેની મદદ લેવામાં આવે છે. આતંકવાદીઓને શોધી

કાઢવામાં NTRO મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કારણ કે તે અત્યાધુનિક ટેકનોલોજી અને સાધનોનો

ઉપયોગ કરે છે. NTRO ને ભારતની આંખ અને કાન કહેવામાં આવે છે.

Tags: indiantrooperation sindoor
Previous Post

ઓપરેશન સિંદૂર, અડધી રાતે પાકિસ્તાનની ઊંઘ કરી હરામ

Next Post

શ્રીનગર એરપોર્ટ સામાન્ય લોકો માટે બંધ

dharmendravaghela

dharmendravaghela

Related News

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ
તાજા સમાચાર

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ

June 28, 2025
રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો
તાજા સમાચાર

રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો

June 28, 2025
રાજ્યમાં 21 નવેમ્બરથી 31 જાન્યુઆરી સુધીમાં 156 ગેરકાયદે ધાર્મિક ઇમારતોને દૂર
તાજા સમાચાર

આસારામના વચગાળાના જામીન સાતમી જુલાઈ સુધી લંબાવ્યા

June 28, 2025
Next Post
શ્રીનગર એરપોર્ટ સામાન્ય લોકો માટે બંધ

શ્રીનગર એરપોર્ટ સામાન્ય લોકો માટે બંધ

ગુજરાત સરહદ પર એલર્ટ, ભુજ એરપોર્ટ બંધ

ગુજરાત સરહદ પર એલર્ટ, ભુજ એરપોર્ટ બંધ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.