Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

બનાસકાંઠાની ભારત-પાકિસ્તાન બોર્ડરના ઝીરો પોઇન્ટ ઉપર પ્રવાસીઓને જવા ઉપર પ્રતિબંધ

નડાબેટ ખાતે થતી BSF પરેડ પણ શનિવારથી બંધ કરાઈ

dharmendravaghela by dharmendravaghela
2025-05-08 12:08:25
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ભારતે પહેલગામ હુમલા બાદ પાકિસ્તાનના આતંકી ઠેકાણાઓ પર હુમલો કર્યા બાદ ગુજરાતમાં પણ સાવચેતીના પગલા લેવાયા છે. ગુજરાતના અનેક જિલ્લાઓની સરહદો પાડોશી દેશ પાકિસ્તાન સાથે જોડાયેલી છે. ભારત દ્વારા ઓપરેશન સિંદૂર એરસ્ટ્રાઇક બાદ બનાસકાંઠાની ભારત-પાકિસ્તાન બોર્ડરના ઝીરો પોઇન્ટ ઉપર પ્રવાસીઓને જવા ઉપર પ્રતિબંધ મૂકાયો છે. પ્રવાસીઓ ભારત-પાકિસ્તાન બોર્ડરના ઝીરો પોઇન્ટ ઉપર નહિ જઈ શકે.
પ્રવાસીઓ ફક્ત નડાબેટના ટુરિઝમ પ્રદર્શની સુધી જ જઈ શકશે. નડાબેટ ખાતે થતી BSF પરેડ પણ શનિવારથી બંધ કરાઈ છે. ભારત દ્વારા ઓપરેશન સિંદૂર એરસ્ટ્રાઇક બાદ બનાસકાંઠાની ભારત-પાકિસ્તાન બોર્ડરના ઝીરો પોઇન્ટ ઉપર સુરક્ષામાં વધારો કરાયો છે. ભારત-પાકિસ્તાન બોર્ડરના ઝીરો પોઇન્ટ ઉપર પ્રવાસીઓના જવા ઉપર પ્રતિબંધ લગાવી દેવાયો છે જેથી હવે પ્રવાસીઓ ફક્ત નડાબેટના ટુરિઝમ પ્રદર્શની સુધી જ જઈ શકશે.
ઉલ્લેખનીય છે કે નડાબેટ ખાતે થતી BSF પરેડ પણ શનિવારથી બંધ કરાઈ છે. નડાબેટ ટુરીઝમ પોઇન્ટ પ્રવાસીઓ વિના સુમસામ જોવા મળી રહ્યો છે. આજે સાંજે નડાબેટ BSFના પરેડ ગ્રાઉન્ડ પર મોકડ્રિલ યોજાશે. તેમજ બોર્ડરને અડીને આવેલા ગામડાઓમાં લોકોને તંત્ર દ્વારા સુરક્ષા અને સાવચેતી માટેની જાગૃતિ સતત અપાઈ રહી છે.ઑપરેશન સિંદૂરને પગલે ગુજરાતમાં ઈન્ડો-પાક બોર્ડરની નજીક આવેલા કચ્છ જિલ્લાનું ભુજ એરપોર્ટ બંધ કરી દેવાયું છે. મુંબઈ-અમદાવાદ અને દિલ્હીની ફ્લાઇટ રદ્દ કરી દેવાઈ છે. કચ્છ એરપોર્ટ પર એલર્ટ જાહેર કરાયું છે.

Tags: gujaratzero point bann for visiter
Previous Post

પાકિસ્તાની સેના પર બલૂચ વિદ્રોહિયોનો હુમલો : 7 પાક જવાનોને ઠાર

Next Post

ઓપરેશન સિંદૂર પર સર્વપક્ષીય બેઠક શરૂ

dharmendravaghela

dharmendravaghela

Related News

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ
તાજા સમાચાર

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ

June 28, 2025
રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો
તાજા સમાચાર

રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો

June 28, 2025
રાજ્યમાં 21 નવેમ્બરથી 31 જાન્યુઆરી સુધીમાં 156 ગેરકાયદે ધાર્મિક ઇમારતોને દૂર
તાજા સમાચાર

આસારામના વચગાળાના જામીન સાતમી જુલાઈ સુધી લંબાવ્યા

June 28, 2025
Next Post
ઓપરેશન સિંદૂર પર સર્વપક્ષીય બેઠક શરૂ

ઓપરેશન સિંદૂર પર સર્વપક્ષીય બેઠક શરૂ

અત્યાચારોનો બદલો લઇશું : અલ કાયદાએ ભારતને આપી ધમકી

અત્યાચારોનો બદલો લઇશું : અલ કાયદાએ ભારતને આપી ધમકી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.