Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અત્યાચારોનો બદલો લઇશું : અલ કાયદાએ ભારતને આપી ધમકી

ધમકી આપતા કહ્યુ, અમે સ્પષ્ટ કહીએ છીએ કે મુસલમાનો માટે ભારત વિરૂદ્ધ આ જિહાદ છે

dharmendravaghela by dharmendravaghela
2025-05-08 12:15:31
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ભારતના ઓપરેશન સિંદૂર બાદ અલ કાયદાએ ભારતને ધમકી આપી છે.અલ કાયદાની AQIS શાખાએ એક નિવેદન જાહેર કર્યુ છે જેમાં કહેવામાં આવ્યુ કે પાકિસ્તાન પર ભારતના હુમલાનો જવાબ આપવામાં આવશે. આ નિવેદન અલ-સહાબ મીડિયા દ્વારા સામે આવ્યું છે.
અલ કાયદાની AQIS શાખાએ કહ્યું કે, “6 મે 2025ની રાત્રે ભારતની ભગવા સરકારે પાકિસ્તાનમાં છ જગ્યાઓ પર હુમલો કર્યો છે. ખાસ કરીને મસ્જિદો અને વસ્તીને નિશાન બનાવવામાં આવી છે જેમાં કેટલાક મુસ્લિમો શહીદ અને ઘાયલ થયા છે. અમે અલ્લાહના છીએ અને તેની તરફ જ પરત ફરીશું. અલ્લાહ શહીદોને જન્નતમાં ઉંચુ સ્થાન આપે અને ઘાયલોને જલ્દી સ્વસ્થ કરે, આમીન. આ હુમલો ભગવા સરકારના ગુનેગારોની યાદીમાં એક કાળો અધ્યાય છે.”
અલ કાયદાએ ધમકી આપતા કહ્યુ કે, “અમે સ્પષ્ટ કહીએ છીએ કે મુસલમાનો માટે ભારત વિરૂદ્ધ આ જિહાદ છે. ફરજ છે કે અલ્લાહનું નામ બુલંદ કરો, ઇસ્લામ અને મુસલમાનોની સુરક્ષા કરો અને પીડિત લોકોની મદદ કરો. હવે ઉપખંડના મુસ્લિમોએ તેમના સમર્થનમાં ઉભા રહેવું જોઈએ. અમે શપથ લઈએ છીએ કે અલ્લાહની મદદથી અમે ત્યાં સુધી લડીશું જ્યાં સુધી અમે મુસ્લિમો પર થયેલા તમામ અત્યાચારોનો બદલો ન લઈએ અને અલ્લાહનું નામ બુલંદ ના થાય.”

Tags: al qaeda dhamakiindia
Previous Post

ઓપરેશન સિંદૂર પર સર્વપક્ષીય બેઠક શરૂ

Next Post

સિવિલ ડિફેન્સના ભાગરૂપે ભાવનગર શહેર અને જિલ્લામાં બ્લેક આઉટ મોકડ્રિલ યોજાઈ

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
સિવિલ ડિફેન્સના ભાગરૂપે ભાવનગર શહેર અને જિલ્લામાં બ્લેક આઉટ મોકડ્રિલ યોજાઈ

સિવિલ ડિફેન્સના ભાગરૂપે ભાવનગર શહેર અને જિલ્લામાં બ્લેક આઉટ મોકડ્રિલ યોજાઈ

ધો.૧૦ બોર્ડનું ભાવનગર જિલ્લાનું ૮૫.૧૭ ટકા પરિણામ જાહેર થયું

ધો.૧૦ બોર્ડનું ભાવનગર જિલ્લાનું ૮૫.૧૭ ટકા પરિણામ જાહેર થયું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.