Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મોદી સરકારમાં સુપ્રિયા સુલે મંત્રી બનશે!

શરદ પવાર - અજિત પાર્ટી મર્જ કરવાની હલચલ તેજ

dharmendravaghela by dharmendravaghela
2025-05-15 11:34:54
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના બંને ગ્રૂપોને વિલય કરવાના પ્રયાસો તેજ થઈ રહ્યા છે. શરદ પવાર અને અજિત પવારની એનસીપીને એક કરવા મુદ્દે બંને પાર્ટી તરફથી પહેલ કરવામાં આવી છે. ઓક્ટોબરમાં મહારાષ્ટ્રમાં થનારી કોર્પોરેશનની ચૂંટણીઓ પહેલા મર્જર કરવા અંતિમ ઓપ આપવાના પ્રયાસો થઈ રહ્યા છે. આ બાબત એનસીપી( શરદ પવાર જૂથ) જૂથથી સુપ્રિયા સુલે અને અજિત પવાર જૂથમાંથી પ્રફુલ્લ પટેલ સતત એકબીજાના સંપર્કમાં છે. પરંતુ એનસીપી (SP) ના 8 સાંસદોમાંથી 2 સાંસદો આ જૂથ વિલયનો વિરોદ કરી રહ્યા છે. એનસીપી સતારાના સાંસદ અમર શરદરાવ કાલે અને સિરપુરમાં સાંસદ ડોક્ટર અમોલ કોલ્હે મર્જરના વિરોધમાં છે. સાંસદ અમર કાલે છેલ્લી લોકસભા ચૂંટણીમાં એનસીપીમાં જોડાયા હતા. એ અગાઉ તેઓ ત્રણ વખત કોંગ્રેસના સાંસદ રહી ચૂક્યા છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ એનસીપીના 10 ધારાસભ્યોમાંથી અડધાથી વધુ અજિત પવાર સાથે પાર્ટીનું મર્જર ઈચ્છે છે. હકિકતમાં મહારાષ્ટ્રમાં ઓક્ટોબરમાં થનારી કોર્પોરેશનની ચૂંટણી પહેલા NCP(SP) માં ભંગાણ થવાના એંધાણ છે. એનસીપી (SP)ના અનેક નેતાઓ અજિત પવારની એનસીપીમાં જવાની તૈયારીમાં હતા.
આ ભંગાણના એંધાણ શરદ પવાર અને સુપ્રિયા સૂલેને આવી ગયો હતો. એટલા માટે જ પાર્ટીનું ભંગાણ રોકવા માટે જ અજીત પવાર અને સુપ્રિયા સુલેમાં સુલેહને ધ્યાને રાખીને શરદ પવાર પણ બંને પાર્ટીઓને એક કરવાના પક્ષમાં આવી ગયા છે. સૂત્રો મુજબ એનસીપીના બંને જૂથના વિલય થવાની સ્થિતિમાં સુપ્રિયા સૂલેને કેન્દ્રમાં મંત્રીપદની વાત કરવામાં આવી રહી છે. આ બાબતે અજીત પવાર સતત ભાજપના ટોચના નેતાઓના સતત સંપર્કમાં છે. આજે મુંબઈમાં એનસીપી (SP)ની પ્રદેશ કાર્યસમિતિની બેઠકમાં પાર્ટીના વિલયને લઈને પણ પ્રદેશ નેતાઓ સાથે ચર્ચા કરવામાં આવશે.
મહારાષ્ટ્રમાં ભલે એનસીપીની મિટિંગ હોય પરંતુ આ સમગ્ર રાજકીય ઘટના ઉપર ભાજપની સતત નજર રહેલી છે. મહારાષ્ટ્ર સાથે જોડાયેલા એક બીજેપી નેતાનું માનવું છે કે શરદ પવારની હંમેશાથી એવી રણનીતિ રહી છે કે જાહેરમાં વાત કંઈક અલગ કહે છે અને નિર્ણયો તેનાથી કંઈક અલગ જ હોય છે. ભાજપના સૂત્રોનું માનવું છે કે, શરદ પવાર કંઈ કળવા દેતા નથી. તેઓ જ્યાં સુધી પોતે આ વાતની જાહેરાત ના કરે ત્યાં સુધી કંઈ કહી શકાય નહીં.

Tags: indiaNCP pawarsupriya sule
Previous Post

સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે રાષ્ટ્રપતિનો ઉગ્ર વિરોધ

Next Post

ત્રાલના જંગલોમાં જૈશના 3 આતંકવાદીઓ ઠાર

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
ત્રાલના જંગલોમાં જૈશના 3 આતંકવાદીઓ ઠાર

ત્રાલના જંગલોમાં જૈશના 3 આતંકવાદીઓ ઠાર

યોગી સરકારે અત્યાર સુધીમાં 225 મદરેસા, 30 મસ્જિદો, 25 ધાર્મિક સ્થળો અને છ ઇદગાહ સામે કરી કાર્યવાહી

યોગી સરકારે અત્યાર સુધીમાં 225 મદરેસા, 30 મસ્જિદો, 25 ધાર્મિક સ્થળો અને છ ઇદગાહ સામે કરી કાર્યવાહી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.