Sunday, June 29, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અમદાવાદ પ્લેન ક્રેશ: 83 મૃતદેહો સુપરત

125 DNA મેચ થયા; સરકારી તંત્ર ખડેપગે, સરકારી સહાય અને દસ્તાવેજોની સુવિધા, સંકલન અને સુપરવિઝન માટે વિશેષ વ્યવસ્થા

dharmendravaghela by dharmendravaghela
2025-06-17 12:04:29
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

12 મી જૂનના રોજ અમદાવાદમાં થયેલી ભયાવહ પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ મૃતદેહોને તેમના સ્વજનોને સુપરત કરવાની પ્રક્રિયા ઝડપથી ચાલી રહી છે. સોમવાર મોડી સાંજ સુધીમાં કુલ 125 DNA સેમ્પલ મેચ થયા છે, જેમાંથી 83 મૃતદેહો તેમના પરિવારજનોને સુપરત કરવામાં આવ્યા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે આ કાર્યવાહી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.
હાલ જે મૃતદેહો સુપરત કરવામાં આવ્યા છે તેમાં અમદાવાદના ૨૩, વડોદરાના 13, આણંદના 9, મહેસાણા અને ગાંધીનગરના 5-5, ખેડાના 3, અને જૂનાગઢ, અમરેલી, મહિસાગર, રાજકોટ, ઉદયપુર, જોધપુર, બોટાદ ખાતે 1-1 મૃતદેહનો સમાવેશ થાય છે.વહીવટી તંત્ર દ્વારા મૃતકોના સ્વજનોને તમામ જરૂરી સહાય પૂરી પાડવામાં આવી રહી છે. તાત્કાલિક ધોરણે વીમા કંપનીઓ અને અન્ય સરકારી કે અર્ધસરકારી કચેરીઓમાં સરળતાથી કામ થાય તે માટે, સરકાર દ્વારા મૃતકોના પરિવારજનોનો સંપર્ક કરીને જરૂરી દસ્તાવેજો પૂરા પાડવામાં આવ્યા છે. આ ઉપરાંત, મૃતકોના પેઢીનામા સહિતના દસ્તાવેજો પંચો અને સાક્ષીઓના આધારે આપવામાં વહીવટી તંત્ર મદદરૂપ થઈ રહ્યું છે
મૃતદેહો સોંપવાની કાર્યવાહી સરળતાથી અને સુચારુ રૂપે થાય તે માટે જિલ્લા તંત્ર દ્વારા 250થી વધુ નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે, જેઓ દુર્ઘટનાગ્રસ્ત મુસાફરોના પરિવારજનો સાથે સતત સંકલનમાં છે. આ સમગ્ર કાર્યવાહીનું યોગ્ય રીતે સંચાલન થાય તે સુનિશ્ચિત કરવા માટે સુપરવિઝન અધિકારીઓની પણ નિમણૂક કરવામાં આવી છે.

Tags: 83 body handoverAhmedabadplane crash
Previous Post

હર્ષ સંઘવીએ બિરદાવી અમદાવાદ પોલીસની સેવા

Next Post

દીવ-જરગલીના 5 મૃતદેહ વતન પહોંચ્યા

dharmendravaghela

dharmendravaghela

Related News

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ
તાજા સમાચાર

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ

June 28, 2025
રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો
તાજા સમાચાર

રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો

June 28, 2025
રાજ્યમાં 21 નવેમ્બરથી 31 જાન્યુઆરી સુધીમાં 156 ગેરકાયદે ધાર્મિક ઇમારતોને દૂર
તાજા સમાચાર

આસારામના વચગાળાના જામીન સાતમી જુલાઈ સુધી લંબાવ્યા

June 28, 2025
Next Post
દીવ-જરગલીના 5 મૃતદેહ વતન પહોંચ્યા

દીવ-જરગલીના 5 મૃતદેહ વતન પહોંચ્યા

ગુજરાતમાં મેઘરાજાની ધડબડાટી: ગઢડામાં 14, બોટાદમાં 11 ઈંચ વરસાદ

ગુજરાતમાં મેઘરાજાની ધડબડાટી: ગઢડામાં 14, બોટાદમાં 11 ઈંચ વરસાદ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.