Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ભારત-કેનેડાના સંબંધોમાં સુધારાના સંકેત

બંને દેશોના PMની મુલાકાતમાં સંબંધમાં સ્થિરતા લાવવા માટે ક્રમિક પગલાં લેવા સંમતી

dharmendravaghela by dharmendravaghela
2025-06-18 12:12:31
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ભારત અને કેનેડા એકબીજાની રાજધાનીઓમાં હાઈ કમિશનરો (રાજદૂતો) ની ફરીથી નિમણૂક કરવા

સંમત થયા છે. આ નિર્ણયને એક મહત્વપૂર્ણ રાજદ્વારી સફળતા તરીકે જોવામાં આવી રહ્યું છે. આ નિર્ણય

એવા સમયે આવ્યો છે જ્યારે કેનેડાના પૂર્વ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના કાર્યકાળ દરમિયાન બંને દેશો

વચ્ચેના સંબંધો બગડ્યા હતા. કનાનાસ્કિસમાં G7 સમિટ દરમિયાન કેનેડાના નવા વડાપ્રધાન માર્ક

કાર્ની અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની દ્વિપક્ષીય બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
મીટિંગ વિશે માહિતી આપતાં, ભારતના વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે, ‘બંને દેશોના

વડાપ્રધાનો આ મહત્વપૂર્ણ સંબંધમાં સ્થિરતા લાવવા માટે ક્રમિક પગલાં લેવા સંમત થયા હતા. પહેલું

પગલું એ હશે કે બંને દેશોના હાઈ કમિશનરોને ટૂંક સમયમાં એકબીજાની રાજધાનીઓમાં પાછા

મોકલવામાં આવશે. સમય જતાં અન્ય રાજદ્વારી પગલાં લેવામાં આવશે.’
વેપાર મંત્રણા પણ ફરી શરૂ થશે!
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને માર્ક કાર્ની વચ્ચેની બેઠકમાં બંને દેશો વચ્ચે અટકેલી વેપાર વાટાઘાટો પર

પણ ચર્ચા કરવામાં આવી હતી. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે, ‘હાલમાં વેપાર વાટાઘાટો

સ્થગિત હોવાથી, બંને નેતાઓએ તેમના અધિકારીઓને શક્ય તેટલી વહેલી તકે પ્રક્રિયા ફરી શરૂ કરવા

સૂચના આપવાનો નિર્ણય લીધો છે.’ તેમણે કહ્યું કે બંને પક્ષો આ વાતચીત ફરી શરૂ કરવા અને સંપર્કમાં

રહેવા માટે ઉત્સુક છે. આ વાતચીતનો હેતુ બંને દેશોના નાગરિકો અને વ્યવસાયો માટે નિયમિત સેવાઓ

પુનઃસ્થાપિત કરવાનો હતો.

Tags: canadamodi mark carney meeting
Previous Post

ભાવનગરમાં જગન્નાથજી રથયાત્રા સંદર્ભે પોલીસ તંત્ર અને આયોજકોની બેઠક યોજાઈ

Next Post

અધેવાડા ગામમાં કૌટુંબીક ઝઘડામાં માસુમ બાળકીનું મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ
તાજા સમાચાર

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ

June 28, 2025
રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો
તાજા સમાચાર

રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો

June 28, 2025
રાજ્યમાં 21 નવેમ્બરથી 31 જાન્યુઆરી સુધીમાં 156 ગેરકાયદે ધાર્મિક ઇમારતોને દૂર
તાજા સમાચાર

આસારામના વચગાળાના જામીન સાતમી જુલાઈ સુધી લંબાવ્યા

June 28, 2025
Next Post
અધેવાડા ગામમાં કૌટુંબીક ઝઘડામાં માસુમ બાળકીનું મોત

અધેવાડા ગામમાં કૌટુંબીક ઝઘડામાં માસુમ બાળકીનું મોત

નારી અને માઢીયા વચ્ચે પુરના પાણીમાં મીઠાના અગરમાં ફસાયેલા લોકોને બહાર કઢાયા

નારી અને માઢીયા વચ્ચે પુરના પાણીમાં મીઠાના અગરમાં ફસાયેલા લોકોને બહાર કઢાયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.