Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

આર્કિટેક્ટ બનવાની ઈચ્છા રાખતા રામકૃષ્મ ગવઈ કેમ બન્યા CJI,

નાગપુરમાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન થયા ભાવુક

dharmendravaghela by dharmendravaghela
2025-06-28 11:32:29
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

તાજેતરમાં ભારતના પ્રધાન ન્યાયાધીશ ભૂષણ રામકૃષ્ણ ગવઈએ નાગપુરમાં યોજાયેલા એક કાર્યક્રમમાં

હાજરી આપી હતી. જ્યાં તેમણે પોતાના જીવનના અંગત અનુભવો શેર કર્યા હતા. તેમના માતા-પિતાના

સંઘર્ષ અને જીવનની બદલતી આકાંક્ષાઓએ તેમના જીવનને કેવી રીતે આકાર આપ્યો તેની વાત કરતાં

તેઓ ભાવુક થઈ ગયા. આ ઘટનાએ તેમના સાદગીભર્યા સ્વભાવ અને ન્યાયપાલિકા પ્રત્યેની તેમની

પ્રતિબદ્ધતાને ઉજાગર કરી.

નાગપુર જિલ્લા ન્યાયાલય બાર એસોસિએશનના કાર્યક્રમમાં CJI ગવઈએ જણાવ્યું કે તેઓ આર્કિટેક્ટ

બનવા માગતા હતા, પરંતુ તેમના પિતાનું સપનું હતું કે તેઓ વકીલ બને. તેમના પિતાએ આંબેડકરના

માર્ગે ચાલીને સમાજની સેવા કરવાની ઈચ્છા રાખી હતી, પરંતુ સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લેવાને કારણે

તેઓ પોતે વકીલ બની શક્યા નહોતા. ગવઈએ પોતાનું સપનું છોડીને પિતાની ઈચ્છા પૂરી કરી.
CJI કાર્યક્રમમાં કહ્યું કે, તેમના પિતાની ઈચ્છ હતી કે તેઓ ન્યાયાધીશ બને. CJIના પિતા આંબેડકરના

આદર્શોને અનુસરતા હતા. જ્યારે તેમના નામની ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ તરીકે ભલામણ થઈ,

ત્યારે પિતાએ કહ્યું હતુ કે વકીલ બન્યા રહીત તો, માત્ર રૂપિયા પાછળ દોડીશ. જ્યારે ન્યાયાધીશ બનીશ

તો સમાજનું ભલું કરીશ.” ઉલ્લેખનીય છે કે, તેમના પિતાએ 2015માં અંતિમ શ્વાસ લીધા હતા. પરંતુ

તેમની માતા હયાત છે.

Tags: cji ramkrishna gawaiindia
Previous Post

પુરીમાં ભગવાન જગન્નાથ યાત્રામાં ભીડમાં ફસાતા 600થી વધુ શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત

Next Post

ભારતે બાંગ્લાદેશથી આવતા વણાયેલા કાપડની આયાત ઉપર મુક્યો પ્રતિબંધ

dharmendravaghela

dharmendravaghela

Related News

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ
તાજા સમાચાર

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ

June 28, 2025
રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો
તાજા સમાચાર

રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો

June 28, 2025
રાજ્યમાં 21 નવેમ્બરથી 31 જાન્યુઆરી સુધીમાં 156 ગેરકાયદે ધાર્મિક ઇમારતોને દૂર
તાજા સમાચાર

આસારામના વચગાળાના જામીન સાતમી જુલાઈ સુધી લંબાવ્યા

June 28, 2025
Next Post
ભારતે બાંગ્લાદેશથી આવતા વણાયેલા કાપડની આયાત ઉપર મુક્યો પ્રતિબંધ

ભારતે બાંગ્લાદેશથી આવતા વણાયેલા કાપડની આયાત ઉપર મુક્યો પ્રતિબંધ

લ્યો બોલો, જયપુર એસીબીના એડી.એસપી જ ભ્રષ્ટ નીકળ્યા

લ્યો બોલો, જયપુર એસીબીના એડી.એસપી જ ભ્રષ્ટ નીકળ્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.