Friday, August 15, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ટોક્યોથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફલાઇટનું કોલકાતામાં થયું ઇમરજન્સી લેન્ડિંગ

કેબિનમાં વધતી હીટના કારણે ડાયવર્ટ કરાઈ, અન્ય ફ્લાઇટ મુંબઈ પરત ફરી

dharmendravaghela by dharmendravaghela
2025-06-30 12:04:10
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

અમદાવાદ પ્લેન ક્રેશ બાદ એર ઈન્ડિયાની મુશ્કેલીઓ વધી રહી છે. જેમાં હવે રવિવારે મોડી રાત્રે એર

ઇન્ડિયાની ફ્લાઇટને દિલ્હીને બદલે કોલકાતા એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી હતી. આ વિમાન

ટોક્યોના હનેડા એરપોર્ટથી દિલ્હી આવી રહ્યું હતું. આ દરમિયાન કેબિનમાં વધતી હીટના કારણે એર

ઇન્ડિયાની ફ્લાઇટને કોલકાતા ડાયવર્ટ કરવામાં આવી હતી. જોકે, એર ઇન્ડિયાએ એક નિવેદનમાં

જણાવ્યું હતું કે વિમાને સુરક્ષિત રીતે ઉતરાણ કર્યું છે. એરલાઇનના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે

મુસાફરોને શક્ય તેટલી વહેલી તકે દિલ્હી લઈ જવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
એર ઇન્ડિયાએ એક નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે, 29 જૂને હનેડાથી દિલ્હી આવતી એર ઇન્ડિયાની

ફ્લાઇટ AI357 ને કેબિનમાં સતત વધતા તાપમાનને કારણે સાવચેતી રૂપે કોલકાતા ડાયવર્ટ કરવામાં

આવી હતી. એર ઇન્ડિયાએ કહ્યું કે વિમાનની હજુ પણ તપાસ ચાલી રહી છે. તેણે કહ્યું કે કોલકાતામાં

તેની ગ્રાઉન્ડ ટીમો આ અચાનક ડાયવર્ઝનના કારણે થતી અસુવિધાને ઓછી કરવા માટે મુસાફરોને

તમામ જરૂરી સહાય પૂરી પાડી રહી છે.
જ્યારે બીજા કિસ્સામાં ફ્લાઇટના કેબિનમાં કશુંક સળગવાની ગંધ આવી હતી જેના પગલે મુંબઈથી

ચેન્નાઈ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટને પરત ફરવું પડ્યું. આ ઘટના 27 જૂનના રોજ ફ્લાઇટ AI639 માં

બની હતી. આ વિમાન સુરક્ષિત રીતે મુંબઈમાં ઉતર્યું હતું અને મુસાફરોને બીજા વિમાનમાં ખસેડવામાં

આવ્યા હતા. આ અંગે પ્રવક્તાએ જણાવ્યું હતું.

Tags: air india flightimergency landingindiakolkatta
Previous Post

દલાઈ લામાના 90મા જન્મદિવસે થશે ઉત્તરાધિકારીની જાહેરાત?

Next Post

હવે અમદાવાદથી દ્વારકા અને સોમનાથ જવાનું સરળ બનશે

dharmendravaghela

dharmendravaghela

Related News

PM મોદી આવતીકાલે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે
તાજા સમાચાર

PM મોદી આવતીકાલે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે

August 14, 2025
રશિયા યુદ્ધ નહીં અટકાવે તો ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે, પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
આંતરરાષ્ટ્રીય

રશિયા યુદ્ધ નહીં અટકાવે તો ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે, પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી

August 14, 2025
પાકિસ્તાનમાં સ્વતંત્રતાની ઉજવણી બની રક્તરંજીત ગોળીબાર! 1 બાળકી સહિત 3ના મોત, અનેક ઘાયલ
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનમાં સ્વતંત્રતાની ઉજવણી બની રક્તરંજીત ગોળીબાર! 1 બાળકી સહિત 3ના મોત, અનેક ઘાયલ

August 14, 2025
Next Post
હવે અમદાવાદથી દ્વારકા અને સોમનાથ જવાનું સરળ બનશે

હવે અમદાવાદથી દ્વારકા અને સોમનાથ જવાનું સરળ બનશે

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.