Friday, November 7, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

વડાપ્રધાન મોદીને ઘાનાએ આપ્યું ‘રાષ્ટ્રીય સન્માન’

મારા માટે ગર્વની વાત : પીએમ મોદી, બંને દેશો વચ્ચે 4 મહત્ત્વપૂર્ણ કરાર અંગે સમજૂતી

dharmendravaghela by dharmendravaghela
2025-07-03 11:36:50
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે બે દિવસની મુલાકાતે ઘાના પહોંચ્યા, જે પશ્ચિમ આફ્રિકન દેશની તેમની

પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. અક્રાના કોટોકા આંતરરાષ્ટ્રીય હવાઇમથક પર તેમનું ભવ્ય સ્વાગત

કરવામાં આવ્યું અને 21 તોપોની સલામી આપવામાં આવી. આ દરમિયાન પીએમ મોદીને ઘાનાનો

બીજો રાષ્ટ્રીય સર્વોચ્ચ નાગરિક સન્માન આપવામાં આવ્યો. ઘાનાના રાષ્ટ્રપતિ જોન મહામા દ્વારા પીએમ

મોદીને ‘ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાના’ થી સન્માનિત કરવામાં આવ્યા.
રાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત થતાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, “ઘાનાના રાષ્ટ્રીય સન્માનથી સન્માનિત થવું

મારા માટે ખૂબ જ ગર્વ અને સન્માનની વાત છે. હું રાષ્ટ્રપતિ મહામા, ઘાના સરકાર અને ઘાનાના

લોકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. હું 1.4 અબજ ભારતીયો વતી આ સન્માન નમ્રતાપૂર્વક સ્વીકારું

છું. હું આ સન્માન આપણા યુવાનોની આકાંક્ષાઓ, તેમના ઉજ્જવળ ભવિષ્ય, આપણી સમૃદ્ધ સાંસ્કૃતિક

વિવિધતા અને પરંપરાઓ અને ભારત અને ઘાના વચ્ચેના ઐતિહાસિક સંબંધોને સમર્પિત કરું છું.ઘાનાને

એક જીવંત લોકશાહી અને પશ્ચિમ આફ્રિકામાં “આશાની કિરણ” તરીકે પ્રશંસા કરી. આ મુલાકાત

દરમિયાન બંને દેશો વચ્ચે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા. આ જાહેરાત કરતા પીએમ મોદીએ

કહ્યું, ‘આજે અમે ઘાના માટે ITEC અને ICCR શિષ્યવૃત્તિ બમણી કરવાનો નિર્ણય લીધો છે.

યુવાનોના વ્યાવસાયિક શિક્ષણ માટે કૌશલ્ય વિકાસ કેન્દ્ર સ્થાપિત કરવા માટે કામ કરવામાં આવશે. કૃષિ

ક્ષેત્રમાં, અમે રાષ્ટ્રપતિ મહામાના “ફીડ ઘાના” કાર્યક્રમમાં સહયોગ કરવામાં ખુશ થઈશું.

Tags: ghanamodirashtriya sanman
Previous Post

ભાવનગરમાં ત્રણ શખ્સે ફ્રુટના વેપારીની રોકડ ઉઠાવી હથિયાર બતાવી ધમકી આપી

Next Post

માલીમાં અલ કાયદાના આતંકીઓએ 3 ભારતીય નાગરિકોનું અપહરણ કર્યું

dharmendravaghela

dharmendravaghela

Related News

પંજાબના પૂર્વ DGP અને મંત્રી સામે CBI દ્વારા FIR
તાજા સમાચાર

પંજાબના પૂર્વ DGP અને મંત્રી સામે CBI દ્વારા FIR

November 7, 2025
અફઘાનિસ્તાન-પાકિસ્તાન સરહદે ફરી ભયંકર ગોળીબાર, 5ના મોત
આંતરરાષ્ટ્રીય

અફઘાનિસ્તાન-પાકિસ્તાન સરહદે ફરી ભયંકર ગોળીબાર, 5ના મોત

November 7, 2025
દિલ્હીમાં ઈન્દિરા ગાંધી એરપોર્ટ પર એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ખોટકો
તાજા સમાચાર

દિલ્હીમાં ઈન્દિરા ગાંધી એરપોર્ટ પર એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ખોટકો

November 7, 2025
Next Post
માલીમાં અલ કાયદાના આતંકીઓએ 3 ભારતીય નાગરિકોનું અપહરણ કર્યું

માલીમાં અલ કાયદાના આતંકીઓએ 3 ભારતીય નાગરિકોનું અપહરણ કર્યું

નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસ આરોપી બનશે?

નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસ આરોપી બનશે?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.