Friday, November 7, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસ આરોપી બનશે?

તાજેતરમાં થયેલી સુનાવણીમાં કોર્ટે EDને પ્રશ્ન પૂછ્યો

dharmendravaghela by dharmendravaghela
2025-07-03 11:42:44
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી નેશનલ હેરાલ્ડ કેસમાં ફસાયા છે. એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડએ

કોંગ્રેસ પાસેથી રૂ. 90.25 કરોડનીની વગર વ્યાજની લોન લીધી હતી. આ લોન ચૂકવવામાં ન આવી

હોવાનો આરોપ તથા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ ગેરરીતિ આચરી હોવાના આરોપ સાથે દિલ્હીની

કોર્ટમાં વર્ષ 2012માં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તાજેતરમાં કોર્ટમાં થયેલી સુનાવણીમાં કોર્ટે

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટેને કેટલાક પ્રશ્નો કર્યા છે.
દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં નેશનલ હેરાલ્ડ કેસની સુનાવણી ચાલી રહી છે. તાજેતરમાં થયેલી

સુનાવણીમાં કોર્ટે EDને પ્રશ્ન પૂછ્યો હતો કે, જો કોંગ્રેસે આ લોન માફ કરી દીધી હોત તો શું થાત? બેંકો

પણ આવું કરે છે. કોંગ્રેસે લોન માફ કરી દીધી પણ તેને આરોપી બનાવવામાં આવી નથી? તે અન્ય

કંપનીઓથી કેવી રીતે અલગ છે? એવું શું ખાસ હતું કે EDએ તેને તપાસ કરવા યોગ્ય માન્યું? પીએસયુ

એટલે કે સરકારી કંપનીઓ પણ કરોડો રૂપિયાનું લોન રાઈટ-ઓફ કરે છે.EDના વકીલ એએસજી વીએસ

રાજુએ કોર્ટના પ્રશ્નનો જવાબ આપતા જણાવ્યું કે, બેંકો પાસે પોતાની સંપત્તિ હોતી નથી, તેથી તેમને

લોન આપવી પડે છે. આવી સ્થિતિમાં, બેંકો ઉધાર લેનાર સાથે સમાધાન કરે છે. પરંતુ નેશનલ હેરાલ્ડ

કેસના કિસ્સામાં, 2000 કરોડ રૂપિયાની સંપત્તિ ઉપલબ્ધ હતી. તો પછી 2000 કરોડ રૂપિયાની સંપત્તિ

માત્ર 50 લાખ રૂપિયામાં કેમ આવવામાં આવી?

Tags: congrassedindianational herald case
Previous Post

માલીમાં અલ કાયદાના આતંકીઓએ 3 ભારતીય નાગરિકોનું અપહરણ કર્યું

Next Post

સુરતમાં વેપારીઓ મોંઘી સાડીઓ સસ્તા ભાવે વેચવા બન્યા મજબૂર

dharmendravaghela

dharmendravaghela

Related News

પંજાબના પૂર્વ DGP અને મંત્રી સામે CBI દ્વારા FIR
તાજા સમાચાર

પંજાબના પૂર્વ DGP અને મંત્રી સામે CBI દ્વારા FIR

November 7, 2025
અફઘાનિસ્તાન-પાકિસ્તાન સરહદે ફરી ભયંકર ગોળીબાર, 5ના મોત
આંતરરાષ્ટ્રીય

અફઘાનિસ્તાન-પાકિસ્તાન સરહદે ફરી ભયંકર ગોળીબાર, 5ના મોત

November 7, 2025
દિલ્હીમાં ઈન્દિરા ગાંધી એરપોર્ટ પર એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ખોટકો
તાજા સમાચાર

દિલ્હીમાં ઈન્દિરા ગાંધી એરપોર્ટ પર એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ખોટકો

November 7, 2025
Next Post
સુરતમાં વેપારીઓ મોંઘી સાડીઓ સસ્તા ભાવે વેચવા બન્યા મજબૂર

સુરતમાં વેપારીઓ મોંઘી સાડીઓ સસ્તા ભાવે વેચવા બન્યા મજબૂર

અમેરિકામાં વધુ એક ભારતીય જ્વેલર્સ સ્ટોર પર લૂંટારૂ ત્રાટક્યા

અમેરિકામાં વધુ એક ભારતીય જ્વેલર્સ સ્ટોર પર લૂંટારૂ ત્રાટક્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.