Tuesday, July 8, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

બિહારમાં એક જ પરિવારના પાંચને જીવતા સળગાવી દીધા

ડાકણ’ના આરોપ લગાવી સેંકડો લોકોએ સર્જ્યો મોટો હત્યાકાંડ, સમગ્ર વિસ્તારમાં ખળભળાટ

dharmendravaghela by dharmendravaghela
2025-07-08 12:54:45
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

બિહારના પૂર્ણિયા જિલ્લાના મુફ્ફસિલ પોલીસ સ્ટેશન વિસ્તારના ટેટગામા ગામમાંથી એક ચોંકાવનારી

ઘટના સામે આવી છે. જ્યાં ડાયન હોવાના આરોપસર એક જ પરિવારના પાંચ સભ્યોને નિર્દયતાથી માર

મારવામાં આવ્યા હતા ત્યાર બાદ જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા, જેના કારણે તેમના મોત થયા

હતા. આ હત્યાકાંડથી સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો છે, જ્યારે પોલીસ પ્રશાસન દ્વારા

સત્વરે કાર્યવાહી હાથ ધરી હતી.
શું છે ઘટનાની વિગતો?
પ્રાથમિક માહિતી અનુસાર, ગામના જ રામદેવ ઉરાંવના પુત્રનું ત્રણ દિવસ પહેલા ગામમાં ઝાડફૂંક અને

ઈલાજ દરમિયાન મૃત્યુ થયું હતું. આ ઉપરાંત, તેમનો બીજો બાળક પણ બીમાર પડી રહ્યો હતો.આને

કારણે, ગામના લોકોએ મૃત્યુનું કારણ આ પરિવારમાં “ડાકણ” (ચૂડેલ) હોવાનું જણાવ્યું હતું અને આ

આરોપસર એક જ પરિવારના પાંચ સભ્યો – બાબુલાલ ઉરાંવ, સીતા દેવી, મનજીત ઉરાંવ, રનિયા દેવી

અને તપતો મોસમદને નિર્દયતાથી મારી નાખવામાં આવ્યા.તેમને પહેલા માર મારવામાં આવ્યો અને

પછી જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. મળતી માહિતી પ્રમાણે સેંકડો લોકોએ એક જ પરિવારના

સભ્યોને ઘેરીને મારપીટ કરી હતી, ત્યારબાદ સળગાવી દીધા હતા એટલું જ નહીં, તેમના મૃતદેહોને

ગાયબ પણ કરી નાખ્યા હતા.
આ ઘટના બાદ તમામ આરોપીઓ ગામ છોડીને ફરાર થઈ ગયા છે અને પોલીસ તેમની સઘન

શોધખોળ કરી રહી છે. પોલીસ ઘટનાસ્થળે સતત પેટ્રોલિંગ કરી રહી છે અને ડોગ સ્ક્વોડ તેમજ FLC

(ફોરેન્સિક લેબ)ની ટીમ પણ તપાસ માટે પહોંચી ગઈ છે. આ કેસમાં નકુલ કુમાર નામની એક વ્યક્તિની

ધરપકડ કરવામાં આવી છે, જેના પર લોકોને જીવતા સળગાવવા ઉશ્કેરવાનો આરોપ છે.
મૃતકના પરિવારમાં બચી ગયેલા એકમાત્ર વારસદાર લલિતે જણાવ્યું કે તેમના આખા પરિવારને ડાકણ

હોવાનો આરોપ લગાવીને પહેલા નિર્દયતાથી માર મારવામાં આવ્યો અને પછી જીવતા સળગાવી

દેવામાં આવ્યો.લલિતે કોઈક રીતે પોતાનો જીવ બચાવીને ત્યાંથી ભાગી છૂટ્યા. તેમણે વધુમાં જણાવ્યું કે

સળગાવ્યા બાદ મૃતદેહોને પાણીમાં ફેંકી દેવામાં આવ્યા હતા. આ ઘટના બાદ લલિત પણ ડરેલો છે. આ

બનાવ પછી એસપી, એએસપી સહિત અનેક પોલીસ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

 

Tags: Biharfive of familymob burns
Previous Post

સુરત એરપોર્ટ પર ઈન્ડિગોની ફ્લાઈટ પર મધમાખીઓનો હુમલો,

Next Post

બાગેશ્વર ધામમાં ધર્મશાળાની દીવાલ ધરાશાયી થતાં એકનું મોત,11ને ઇજા

dharmendravaghela

dharmendravaghela

Related News

પૃથ્વી તરફ 51 હજાર કિમીની ઝડપે આવી રહ્યો છે એસ્ટેરોઈડ
આંતરરાષ્ટ્રીય

પૃથ્વી તરફ 51 હજાર કિમીની ઝડપે આવી રહ્યો છે એસ્ટેરોઈડ

July 8, 2025
અમેરિકામાં હૈદરાબાદના એક જ પરિવારના ચારના મોત
આંતરરાષ્ટ્રીય

અમેરિકામાં હૈદરાબાદના એક જ પરિવારના ચારના મોત

July 8, 2025
બાગેશ્વર ધામમાં ધર્મશાળાની દીવાલ ધરાશાયી થતાં એકનું મોત,11ને ઇજા
તાજા સમાચાર

બાગેશ્વર ધામમાં ધર્મશાળાની દીવાલ ધરાશાયી થતાં એકનું મોત,11ને ઇજા

July 8, 2025
Next Post
બાગેશ્વર ધામમાં ધર્મશાળાની દીવાલ ધરાશાયી થતાં એકનું મોત,11ને ઇજા

બાગેશ્વર ધામમાં ધર્મશાળાની દીવાલ ધરાશાયી થતાં એકનું મોત,11ને ઇજા

અમેરિકામાં હૈદરાબાદના એક જ પરિવારના ચારના મોત

અમેરિકામાં હૈદરાબાદના એક જ પરિવારના ચારના મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.