Wednesday, July 9, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રાષ્ટ્ર વ્યાપી બંધનું એલાન, જહાનાબાદમાં ટ્રેનને રોકી

હડતાળના કારણે બેંકિગ, ટપાલ સેવા, પરિવહન, ઔદ્યોગિક ઉત્પાદન અને વીજ પુરવઠા જેવી સેવાઓમાં અડચણો ઊભી થઈ શકે છે

dharmendravaghela by dharmendravaghela
2025-07-09 11:41:45
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

આજે બુધવારે દેશભરમાં કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ હડતાળનું એલાન આપ્યું છે. દસ કેન્દ્રીય ટ્રેડ યૂનિયનોના

સંયુક્ત સંગઠને આ હડતાળનું નેતૃત્વ સંભાળ્યું છે, જેમાં ખેડૂત સંગઠનો અને ગ્રામીણ મજૂર યૂનિયનોનો

પણ સમાવેશ થાય છે. આ આંદોલન દ્વારા કેન્દ્ર સરકાર પર મજૂર-વિરોધી, ખેડૂત-વિરોધી અને

કોર્પોરેટ-તરફી નીતિઓનો આરોપ લગાવવામાં આવ્યો છે.
લગભગ 25 કરોડથી વધુ શ્રમિકો આ રાષ્ટ્રવ્યાપી હડતાળમાં ભાગ લેવાના છે. આ હડતાળના કારણે

બેંકિગ, ટપાલ સેવા, પરિવહન, ઔદ્યોગિક ઉત્પાદન અને વીજ પુરવઠા જેવી આવશ્યક સેવાઓમાં મોટા

પ્રમાણમાં અડચણો ઊભી થઈ શકે છે. બેંકો અને એટીએમની સેવાઓ પણ આંશિક રીતે બંધ રહેવાની

શક્યતા છે, જોકે ઔપચારિક બેંક રજા નથી. વીજ ક્ષેત્રના 27 લાખથી વધુ કર્મચારીઓ પણ હડતાળમાં

જોડાવાની શક્યતા છે, જેનાથી વીજ પુરવઠો અસરગ્રસ્ત થઈ શકે છે. જ્યારે સ્કૂલ અને કોલેજ, ખાનગી

ઓફિસો, ટ્રેન સેવાઓ શરૂ રહેશે. ઉલ્લેખનીય છે કે ટ્રેન સેવાઓના સમય આગળ પાછળ થઈ શકે છે.
આ હડતાળને ઓલ ઈન્ડિયા ટ્રેડ યૂનિયન કોંગ્રેસ (AITUC), હિંદ મજૂર સભા (HMS), સેન્ટર ઓફ

ઈન્ડિયન ટ્રેડ યૂનિયન્સ (CITU) જેવા સંગઠનોનો ટેકો છે. સંયુક્ત ખેડૂત મોરચો અને સેલ્ફ-એમ્પ્લોઈડ

વુમન્સ એસોસિએશન (SEWA) જેવા સંગઠનો પણ આ આંદોલનમાં જોડાયા છે. રેલવે, એનએમડીસી

અને સ્ટીલ ઉદ્યોગના કર્મચારીઓએ પણ સમર્થન જાહેર કર્યું છે. ભારત બંધના એલાનના પગલે બિહારના

મુઝફ્ફરપુરમાં, આરજેડી કાર્યકરોએ સવારે 6 વાગ્યાથી જ રસ્તા પર વિરોધ શરૂ કરી દીધો હતો. ટાયરો

સળગાવીને રસ્તો બ્લોક કરી દેવામાં આવ્યો હતો. જ્યારે જહાનાબાદમાં પેસેન્જર ટ્રેનને રોકીની નારા

બાજી કરવામાં આવી હતી.

Tags: Biharchakka jamjhanabadtrain stop
Previous Post

બિહારમાં મહાગઠબંધનનો ચક્કાજામ! ચૂંટણી પંચ અને ભારત સરકારના વિરુદ્ધમાં નારેબાજી

Next Post

PM મોદીને મળ્યું 26મું સર્વોચ્ચ નાગરિક સન્માન

dharmendravaghela

dharmendravaghela

Related News

ખેડૂત નેતાઓ ઉપર EDનો સકંજો, યુનિયનના સુખગિલ સહિત અનેકના નિવાસસ્થાને દરોડા
તાજા સમાચાર

ખેડૂત નેતાઓ ઉપર EDનો સકંજો, યુનિયનના સુખગિલ સહિત અનેકના નિવાસસ્થાને દરોડા

July 9, 2025
છેતરપિંડીના કેસમાં 23 વર્ષથી ફરાર મોનિકા કપૂરની અમેરિકામાં ધરપકડ
આંતરરાષ્ટ્રીય

છેતરપિંડીના કેસમાં 23 વર્ષથી ફરાર મોનિકા કપૂરની અમેરિકામાં ધરપકડ

July 9, 2025
રત્ન કલાકારોના બાળકોને મળશે રૂ,13,500ની શૈક્ષણિક ફી સહાય
તાજા સમાચાર

રત્ન કલાકારોના બાળકોને મળશે રૂ,13,500ની શૈક્ષણિક ફી સહાય

July 9, 2025
Next Post
PM મોદીને મળ્યું 26મું સર્વોચ્ચ નાગરિક સન્માન

PM મોદીને મળ્યું 26મું સર્વોચ્ચ નાગરિક સન્માન

ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશનું ગઠબંધન ભારત માટે ખતરો: CDS

ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશનું ગઠબંધન ભારત માટે ખતરો: CDS

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.