Saturday, July 12, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગંભીરા પુલ દુર્ઘટનામાં મુખ્યમંત્રીના આદેશ બાદ 4 એન્જિનિયર સસ્પેન્ડ

રાજ્યના અન્ય પુલોની સલામતી ધ્યાને લઇ પુનઃ તાત્કાલિક ધોરણે સઘન ચકાસણી કરી લેવા પણ મુખ્યમંત્રીનો આદેશ

dharmendravaghela by dharmendravaghela
2025-07-11 12:11:15
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

વડોદરા-આણંદને જોડતા મુજપુર-ગંભીરા પુલની દુર્ઘટના અંગે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઘટનાક્રમની

વિસ્તૃત અને ઝીણવટપૂર્વકની ઉચ્ચસ્તરીય તપાસ માટેના દિશાનિર્દેશો આપ્યાં હતાં. ગઈકાલે આ

દુર્ઘટના થયાની જાણ થઈ ત્યારથી જ મુખ્ય પ્રધાન દ્વારા માર્ગ-મકાન વિભાગ અને સંબંધિત જિલ્લા

કલેક્ટરો સાથે સતત સંપર્કમાં રહીને બચાવ અને રાહત કામગીરીમાં માર્ગદર્શન અપાઈ રહ્યું હતું.
મુખ્ય પ્રધાને નિષ્ણાંતોની એક ટીમને આ દુર્ઘટનાગ્રસ્ત થયેલા મુજપુર-ગંભીરા પુલની અત્યાર સુધીના

સમગ્ર સમયગાળા દરમિયાન થયેલી મરામત, ઇન્સ્પેક્શન, ગુણવત્તા ચકાસણી જેવી બાબતોનો અહેવાલ

તૈયાર કરવાની જવાબદારી સોંપી હતી.નિષ્ણાંતોની આ ટીમ દ્વારા દુર્ઘટના સ્થળની જાત મુલાકાત કરાયા

બાદ આ દુર્ઘટનાના કારણોના પ્રાથમિક તપાસ અવલોકનોના આધારે આ દુર્ઘટનામાં જવાબદાર

જણાયેલાં અધિકારીઓ એન.એમ. નાયકાવાલા – કાર્યપાલક ઇજનેર, યુ.સી. પટેલ – નાયબ કાર્યપાલક

ઇજનેર, આર.ટી.પટેલ – નાયબ કાર્યપાલક ઇજનેર તથા જે.વી. શાહ – મદદનીશ ઇજનેરને તાત્કાલિક

અસરથી ફરજ મોકૂફી હેઠળ મૂકવાનો નિર્ણય કર્યો હતો.આ ઉપરાંત, રાજ્યના અન્ય પુલોની સલામતી

ધ્યાને લેતા જાહેરહિતમાં તેની પુનઃ તાત્કાલિક ધોરણે સઘન ચકાસણી કરી લેવાની પણ સૂચનાઓ

મુખ્યપ્રધાને આપી હતી.

Tags: 4 engineer suspendgambhira bridge collapsegujarat
Previous Post

ભાવનગરના બજરંગદાસ બાપા આરોગ્યધામ ખાતે ગુરૂપૂર્ણિમા પર્વે નિદાન અને રક્તદાન કેમ્પ

Next Post

ગુજરાતમાં એક સાથે બે સિસ્ટમ સક્રિય, ભારે વરસાદની આગાહી

dharmendravaghela

dharmendravaghela

Related News

જનરેટરના ધુમાડાથી શ્વાસ રૂંધાવાના કારણે એક જ પરિવારના ત્રણના મોત
તાજા સમાચાર

જનરેટરના ધુમાડાથી શ્વાસ રૂંધાવાના કારણે એક જ પરિવારના ત્રણના મોત

July 11, 2025
નબળી કામગીરી કરનારાઓને છોડવામાં નહિ આવે
તાજા સમાચાર

નબળી કામગીરી કરનારાઓને છોડવામાં નહિ આવે

July 11, 2025
બિલ્ડરોની લૂંટ સામે RERAના આંખ આડા કાન
તાજા સમાચાર

બિલ્ડરોની લૂંટ સામે RERAના આંખ આડા કાન

July 11, 2025
Next Post
ગુજરાતનાં 29 તાલુકામાં માવઠું, સૌથી વધુ વડગામમાં 1 ઈંચ વરસાદ

ગુજરાતમાં એક સાથે બે સિસ્ટમ સક્રિય, ભારે વરસાદની આગાહી

બચુ ખાબડ, મુકેશ પટેલ અને ભીખુસિંહ પરમારના મંત્રી પદ પર લટકતી તલવાર!

બચુ ખાબડ, મુકેશ પટેલ અને ભીખુસિંહ પરમારના મંત્રી પદ પર લટકતી તલવાર!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.