Monday, July 14, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ગલવાન અથડામણના 5 વર્ષ પછી પહેલી વાર ચીન પહોંચ્યા જયશંકર

ચીનના ઉપરાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી, કાલે SCO સમિટમાં આપશે હાજરી

dharmendravaghela by dharmendravaghela
2025-07-14 11:51:14
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

વિદેશ મંત્રી એસ. જયશંકર હાલ ચીનના પ્રવાસે છે. સિંગાપોરથી બેઇજિંગ પહોંચેલા જયશંકરે ચીનના ઉપરાષ્ટ્રપતિ હાન ઝેંગ સાથે મુલાકાત કરી હતી. આ પ્રવાસ ગલવાન ખીણમાં 2020ની હિંસક ઘટના બાદ પહેલી ચીન મુલાકાત છે.
વિદેશમંત્રીએ બેઇજિંગમાં ઉપરાષ્ટ્રપતિ હાન ઝેંગ સાથેની મુલાકાતની તસવીરો શેર કરી અને જણાવ્યું કે તેઓ શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ)માં ચીનની અધ્યક્ષતાને ભારતનું સમર્થન આપે છે. તેમણે ગયા વર્ષે ઓક્ટોબરમાં કઝાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની મુલાકાત બાદ બંને દેશોના સંબંધોમાં સુધારો થયો હોવાનું પણ નોંધ્યુ. તેમણે આશા વ્યક્ત કરી કે આ પ્રવાસ દરમિયાન ચર્ચાઓ સકારાત્મક રહેશે.વધુમાં તેમણે જણાવ્યું કે ભારત અને ચીનના રાજદ્વારી સંબંધોના 75 વર્ષ પૂર્ણ થયા છે. કૈલાસ માનસરોવર યાત્રાને ફરી શરૂ કરવાના નિર્ણયનું ભારત આવકારે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે બંને દેશોના સંબંધો સામાન્ય થવાથી બંનેને ફાયદો થશે. વૈશ્વિક પરિસ્થિતિની જટિલતાને ધ્યાનમાં રાખીને, પડોશી દેશો અને મહત્વની અર્થવ્યવસ્થાઓ તરીકે ભારત-ચીન વચ્ચે વિચારોનું આદાન-પ્રદાન મહત્વપૂર્ણ છે.મંગળવારે તેઓ તિયાનજિનમાં એસસીઓ વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેશે અને ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે. આ ચર્ચામાં નિયંત્રણ રેખા (એલએસી) પર તણાવ ઘટાડવા, સરહદે શાંતિ જાળવવા અને વેપાર-રોકાણના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત થશે.

Tags: china visits jaishankar
Previous Post

અમેરિકામાં ખાલિસ્તાનીઓ પર FBIની સ્ટ્રાઈક, આતંકી નેટવર્કના 8 ઝડપાયા

Next Post

શતાયુ વટેલા વૃદ્ધોનું ઘરે જઇને કરાશે આધારકાર્ડ વેરિફિકેશન

dharmendravaghela

dharmendravaghela

Related News

રાજીનામુ આપવા અમૃતિયા ગાંધીનગર પહોંચ્યા, ઈટાલીયા ના આવ્યા
તાજા સમાચાર

રાજીનામુ આપવા અમૃતિયા ગાંધીનગર પહોંચ્યા, ઈટાલીયા ના આવ્યા

July 14, 2025
શતાયુ વટેલા વૃદ્ધોનું ઘરે જઇને કરાશે આધારકાર્ડ વેરિફિકેશન
તાજા સમાચાર

શતાયુ વટેલા વૃદ્ધોનું ઘરે જઇને કરાશે આધારકાર્ડ વેરિફિકેશન

July 14, 2025
અમેરિકામાં ખાલિસ્તાનીઓ પર FBIની સ્ટ્રાઈક, આતંકી નેટવર્કના 8 ઝડપાયા
આંતરરાષ્ટ્રીય

અમેરિકામાં ખાલિસ્તાનીઓ પર FBIની સ્ટ્રાઈક, આતંકી નેટવર્કના 8 ઝડપાયા

July 14, 2025
Next Post
શતાયુ વટેલા વૃદ્ધોનું ઘરે જઇને કરાશે આધારકાર્ડ વેરિફિકેશન

શતાયુ વટેલા વૃદ્ધોનું ઘરે જઇને કરાશે આધારકાર્ડ વેરિફિકેશન

રાજીનામુ આપવા અમૃતિયા ગાંધીનગર પહોંચ્યા, ઈટાલીયા ના આવ્યા

રાજીનામુ આપવા અમૃતિયા ગાંધીનગર પહોંચ્યા, ઈટાલીયા ના આવ્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.