Thursday, July 17, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

આપણા મિશન ગગનયાનની દિશામાં વધુ એક સીમાચિહ્નરૂપ ઘટના છે: મોદી

શુભાંશુ શુક્લા અંતરિક્ષમાંથી સુરક્ષિત પરત ફરતા PM નરેન્દ્ર મોદીએ ખુશી વ્યક્ત કરી

dharmendravaghela by dharmendravaghela
2025-07-16 11:51:47
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

નાસાના એક્સિઓમ-4 મિશન અંતર્ગત અવકાશમાં ગયેલા ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા અન્ય ૩ ક્રૂ મેમ્બર્સની ઘરવાપસી થઈ ગઈ છે. આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન પર 18 દિવસની યાત્રા બાદ તેઓ પૃથ્વી પર પરત ફર્યા છે. 22.5 કલાકની યાત્રા બાદ સ્પેસક્રાફ્ટ કેલિફોર્નિયાના સમુદ્ર તટ સેન ડીએગો પર ઉતર્યું હતું. શુક્લા, કમાન્ડર પેગી વ્હિટસન, મિશન નિષ્ણાત પોલેન્ડના સ્લાવોજ ઉજનાન્સ્કી-વિસ્નીવ્સ્કી અને હંગેરીના ટિબોર કાપૂને લઈને આવી રહેલું ડ્રેગન ‘ગ્રેસ’ અવકાશયાન ભારતીય સમયાનુસાર સોમવારે સાંજે 4:45 વાગ્યે અવકાશ સ્ટેશનથી અલગ થઈ ગયું હતું.
ભારતના અવકાશયાત્રી શુભાંશુ શુક્લા અને એક્સિઓમ-4 મિશનના અન્ય ત્રણ અવકાશયાત્રીઓ આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન (ISS) પરથી પૃથ્વી પર પરત ફર્યા છે. ISS પર તેમની આ 18 દિવસની યાત્રા હતી. ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાના હેમખેમ પૃથ્વી પર પરત ફરવા બદલ વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, “આ આપણા મિશન ગગનયાનની દિશામાં વધુ એક સીમાચિહ્નરૂપ ઘટના છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર કહ્યું, ‘હું સમગ્ર દેશ સાથે ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાનું સ્વાગત કરું છું, જેઓ તેમના ઐતિહાસિક અવકાશ મિશનથી પૃથ્વી પર પાછા ફર્યા છે. આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશનની મુલાકાત લેનારા ભારતના પ્રથમ અવકાશયાત્રી તરીકે તેમણે તેમના સમર્પણ, સાહસ અને અગ્રણી ભાવનાથી કરોડો સપનાઓને પ્રેરિત કર્યા છે.

Tags: modishubhanshu shukla
Previous Post

વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને ભારતીય નાગરિકોએ ઈરાનની બિન જરૂરી મુસાફરી ટાળવા આદેશ

Next Post

હિમાચલમાં વરસાદના કહેરથી 1000 કરોડનું નુકસાન

dharmendravaghela

dharmendravaghela

Related News

મેરેથોન રનર ફૌજા સિંહ હીટ એન્ડ રન કેસમાં NRI ઝબ્બે
તાજા સમાચાર

મેરેથોન રનર ફૌજા સિંહ હીટ એન્ડ રન કેસમાં NRI ઝબ્બે

July 16, 2025
ગુજરાત ભરમાં હજુ 39 બ્રિજ ભગવાન ભરોશે!
તાજા સમાચાર

ગુજરાત ભરમાં હજુ 39 બ્રિજ ભગવાન ભરોશે!

July 16, 2025
હિમાચલમાં વરસાદના કહેરથી 1000 કરોડનું નુકસાન
તાજા સમાચાર

હિમાચલમાં વરસાદના કહેરથી 1000 કરોડનું નુકસાન

July 16, 2025
Next Post
હિમાચલમાં વરસાદના કહેરથી 1000 કરોડનું નુકસાન

હિમાચલમાં વરસાદના કહેરથી 1000 કરોડનું નુકસાન

તળાજાના પાવઠી ગામમાં કારમાં ગુંગળાઈ જવાથી બે બાળકોના મોત

તળાજાના પાવઠી ગામમાં કારમાં ગુંગળાઈ જવાથી બે બાળકોના મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.