Wednesday, July 16, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

હિમાચલમાં વરસાદના કહેરથી 1000 કરોડનું નુકસાન

મૃત્યુઆંક વધીને 106એ પહોંચ્યો, મુખ્યમંત્રી સુખવિંદરસિંહ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા

dharmendravaghela by dharmendravaghela
2025-07-16 11:55:28
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

હિમાચલ પ્રદેશમાં મંગળવારે શિમલા, બિલાસપુર અને સોલનમાં અનેક જગ્યાએ ભારે વરસાદ જોવા મળ્યો હતો. હવમાન વિભાગે 16 જુલાઈએ ચંબા, કાંગડા, મંડી અને સિરમૌર જિલ્લામાં અમુક સ્થાન પર વાવાઝોડા સાથે ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ અનુસાર, 21 જુલાઈ સુધી વરસાદથી રાહત મળવાની આશા નથી. અત્યાર શુદ્ધિમાં 1000 કરોડનું નુકસાન થયું હોવા ઉપરાંત 106 લોકોના મૃત્યુ થયા છે.
રાજ્યમાં વિવિધ સ્થળોએ ભારે વરસાદનો ક્રમ ચાલુ રહેશે. વરસાદને કારણે રાજ્યમાં મહત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રી સેલ્સિયસમાં ઘટાડો નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધુ તાપમાન ઉના અને ધૌલાકુઆંમાં 32.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના જણાવ્યા અનુસાર, ચોમાસાની ઋતુ દરમિયાન ભારે વરસાદને કારણે જાન-માલને ભારે નુકસાન થયું હતું. આ સિવાય 20 જૂનથી 15 જુલાઈ સુધીમાં 106 લોકોના મોત નિપજ્યા છે. કુલ મોતમાંથી 62 લોકો સીધા વરસાદ સંબંધિત મુશ્કેલીઓ જેમ કે, ભૂસ્ખલન, અચાનક પૂર, વાદળ ફાટવા, ડૂબવા, વીજળીનો પડવાના કારણે મોતને ભેટ્યા છે. જોકે, આ સમયગાળા દરમિયાન 44 લોકોના મોત માર્ગ દુર્ઘટનામાં થયો હતો. મુખ્યમંત્રી સુખવિંદરસિંહ સુક્ખુએ મંગળવારે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા અને તેમને જાણ કરી કે રાજ્યને અચાનક પૂર અને વાદળ ફાટવાથી લગભગ 1,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

Tags: delhifloodhimachal cm sukhkhu meet amit shah
Previous Post

આપણા મિશન ગગનયાનની દિશામાં વધુ એક સીમાચિહ્નરૂપ ઘટના છે: મોદી

Next Post

તળાજાના પાવઠી ગામમાં કારમાં ગુંગળાઈ જવાથી બે બાળકોના મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

મેરેથોન રનર ફૌજા સિંહ હીટ એન્ડ રન કેસમાં NRI ઝબ્બે
તાજા સમાચાર

મેરેથોન રનર ફૌજા સિંહ હીટ એન્ડ રન કેસમાં NRI ઝબ્બે

July 16, 2025
ગુજરાત ભરમાં હજુ 39 બ્રિજ ભગવાન ભરોશે!
તાજા સમાચાર

ગુજરાત ભરમાં હજુ 39 બ્રિજ ભગવાન ભરોશે!

July 16, 2025
આપણા મિશન ગગનયાનની દિશામાં વધુ એક સીમાચિહ્નરૂપ ઘટના છે: મોદી
તાજા સમાચાર

આપણા મિશન ગગનયાનની દિશામાં વધુ એક સીમાચિહ્નરૂપ ઘટના છે: મોદી

July 16, 2025
Next Post
તળાજાના પાવઠી ગામમાં કારમાં ગુંગળાઈ જવાથી બે બાળકોના મોત

તળાજાના પાવઠી ગામમાં કારમાં ગુંગળાઈ જવાથી બે બાળકોના મોત

ગુજરાત ભરમાં હજુ 39 બ્રિજ ભગવાન ભરોશે!

ગુજરાત ભરમાં હજુ 39 બ્રિજ ભગવાન ભરોશે!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.