Wednesday, July 16, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગુજરાત ભરમાં હજુ 39 બ્રિજ ભગવાન ભરોશે!

ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્યના 97 બ્રિજ પર તંત્ર દ્વારા વાહન વ્યવહાર બંધ કરાયો

dharmendravaghela by dharmendravaghela
2025-07-16 13:02:12
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સરકાર સફાળી જાગી છે. રાજ્યના બધાય પુલોની ચકાસણી કરીને સમારકામ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં 97 જોખમી પુલ પર વાહન વ્યવહાર સ્થગિત કરાયો છે. આ ઉપરાંત 39 પુલ તો ગમે તે ઘડીએ ધરાશાયી થાય તેવી અવસ્થામાં છે.
આણંદ-વડોદરાને જોડતો ગંભીરા બ્રિજ તૂટી પડ્યાં પછી સરકારને રાજ્યમાં બ્રિજોની સલામતીને લઇને જ્ઞાન લાદ્યુ હતું.અમદાવાદ સહિત અન્ય મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારોમાં કુલ મળીન 364 બ્રિજો પૈકી 231 બ્રિજની સ્થિતિ સારી હોવાનો સરકારે દાવો કર્યો છે. અમદાવાદમાં ‌ત્રણ બ્રિજ એવા છે તે પડું પડું છે. સુરતમાં સૌથી વઘુ 26 બ્રિજ જર્જરિત અવસ્થામાં છે. વડોદરામાં 2, જૂનાગઢમાં 3, જામનગરમાં 2, નવસારીમાં 2 બ્રિજ જર્જરિત હોવાનું સરકારે કબૂલ્યું છે. ગુજરાતમાં ઘણાં એવા જોખમી બ્રિજ છે જે જાણે દુર્ઘટનાની રાહમાં છે. અત્યાર સુધીમાં આ જોખમી પુલો પર વાહન વ્યવહાર યથાવત રહ્યો હતો. પણ ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સરકારને લોકોની સલામતીને ધ્યાને લઈને તાકીદે 97 જોખમી પુલો પર વાહનોની અવરજવર સ્થગિત કરાઇ છે. જોકે, ડાયવર્ઝનને પગલે સ્થાનિકોની રોજી રોજગાર પર અસર થઇ છે.

Tags: damage bridgegujarat
Previous Post

તળાજાના પાવઠી ગામમાં કારમાં ગુંગળાઈ જવાથી બે બાળકોના મોત

Next Post

મેરેથોન રનર ફૌજા સિંહ હીટ એન્ડ રન કેસમાં NRI ઝબ્બે

dharmendravaghela

dharmendravaghela

Related News

મેરેથોન રનર ફૌજા સિંહ હીટ એન્ડ રન કેસમાં NRI ઝબ્બે
તાજા સમાચાર

મેરેથોન રનર ફૌજા સિંહ હીટ એન્ડ રન કેસમાં NRI ઝબ્બે

July 16, 2025
હિમાચલમાં વરસાદના કહેરથી 1000 કરોડનું નુકસાન
તાજા સમાચાર

હિમાચલમાં વરસાદના કહેરથી 1000 કરોડનું નુકસાન

July 16, 2025
આપણા મિશન ગગનયાનની દિશામાં વધુ એક સીમાચિહ્નરૂપ ઘટના છે: મોદી
તાજા સમાચાર

આપણા મિશન ગગનયાનની દિશામાં વધુ એક સીમાચિહ્નરૂપ ઘટના છે: મોદી

July 16, 2025
Next Post
મેરેથોન રનર ફૌજા સિંહ હીટ એન્ડ રન કેસમાં NRI ઝબ્બે

મેરેથોન રનર ફૌજા સિંહ હીટ એન્ડ રન કેસમાં NRI ઝબ્બે

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરી વિકાસ વર્ષની ઉજવણી કરવામાં આવી

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરી વિકાસ વર્ષની ઉજવણી કરવામાં આવી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.