Monday, April 13, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ટ્રાયલ અટકાવવાની લાલુપ્રસાદની માંગણી સુપ્રીમ કોર્ટે ઇન્કારી

ઘાસચારા કૌભાંડમાં નીચલી કોર્ટમાં ચાલી રહેલી કાર્યવાહી રોકવાની સુપ્રીમ કોર્ટમાં માંગ કરવામાં આવી હતી

dharmendravaghela by dharmendravaghela
2025-07-18 12:54:59
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવને લેન્ડ ફોર જોબ એટલે કે નોકરીના બદલામાં જમીન કૌંભાડમાં કોઈ રાહત મળી ન હતી. સુપ્રીમ કોર્ટ શુક્રવારે (18 જુલાઈ) રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની લેન્ડ ફોર જોબ કેસની સુનાવણી પર સ્ટે મૂકવાનો ઇનકાર કર્યો હતો.
લાલુ પ્રસાદ યાદવે આ કેસમાં નીચલી કોર્ટમાં ચાલી રહેલી ટ્રાયલને રોકીને રાહતની માંગ કરી હતી. દિલ્હી હાઈકોર્ટે આ માંગણીને પહેલાથી જ ફગાવી દીધી હતો. લાલુએ આ જ આદેશ સામે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ એમ.એમ. સુંદરેશ અને એન. કોટિશ્વર સિંહની બેન્ચ આ અરજી પર સુનાવણી કરવાના હતા.અગાઉ દિલ્હી હાઈકોર્ટે 29 મેના રોજ પોતાના આદેશમાં કહ્યું હતું કે, ‘રેલવેમાં નોકરીના બદલામાં જમીન આપવાના કેસમાં નીચલી કોર્ટમાં કાર્યવાહી પર રોક લગાવવાનું કોઈ નક્કર કારણ નથી. સીબીઆઈ FIR રદ કરવાની યાદવની અરજી પર હાઈકોર્ટે કેન્દ્રીય તપાસ એજન્સીને નોટિસ જાહેર કરી હતી અને સુનાવણી 12 ઓગસ્ટ સુધી મુલતવી રાખી હતી.લાલુ યાદવ વતી દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે પાછલી તપાસ અને તેના અંતિમ અહેવાલોને છુપાવીને નવી તપાસ શરૂ કરવી એ કાનૂની પ્રક્રિયાનો દુરુપયોગ છે. અરજદારે દલીલ કરી હતી કે તેમને ‘ગેરકાયદેસર’ અને દુર્ભાવનાપૂર્ણ તપાસ દ્વારા હેરાન કરવામાં આવી રહ્યા છે, જે નિષ્પક્ષ તપાસના તેમના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરે છે.

Tags: indialalu prasad yadavsupreme court
Previous Post

મુંબઈના બાંદ્રામાં સિલિન્ડર બ્લાસ્ટ થતાં 3 માળની ઈમારત ધરાશાયી

Next Post

Unlocking the Benefits of the Atomic Wallet App for Users

dharmendravaghela

dharmendravaghela

Related News

અમદાવાદમાં ક્રેશ થયેલ વિમાનમાં મોટી ખામીઓ હોવાનો અમેરિકન એવિયેશન સેફ્ટી ગ્રૂપનો દાવો
તાજા સમાચાર

અમદાવાદ વિમાની દુર્ઘટનાના પીડિત પરિવારો એક વર્ષ પછી પણ ન્યાયથી વંચિત

April 11, 2026
તાજા સમાચાર

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અટકાવવા માટેની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

April 11, 2026
તાજા સમાચાર

ધોલેરા – સાણંદમાં નિર્માણ થશે ઈન્ડો તાઇવાન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક

April 11, 2026
Next Post

Unlocking the Benefits of the Atomic Wallet App for Users

Кракен: Рабочее зеркало, онион и безопасный вход 2026

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.