Tuesday, July 22, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સંસદનું ચોમાસુ સત્ર આજથી શરુ, 21 ઓગસ્ટ સુધી ચાલશે

વિપક્ષ ઓપરેશન સિંદૂર અને યુદ્ધ વિરામ જેવા મુદ્દે સરકારને ઘેરાવા તૈયાર, સંસદમાં નિયમ મુજબ ચર્ચા માટે સરકારની તૈયારી: કિરણ રિજજુ

dharmendravaghela by dharmendravaghela
2025-07-21 12:06:59
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

સંસદનું ચોમાસુ સત્ર આજથી શરુ થઈ રહ્યું છે જે 21 ઓગસ્ટ સુધી ચાલશે. જેમાં વિપક્ષ સરકારને અનેક

મુદ્દે ઘેરશે. આ સત્રમાં વિપક્ષ સરકારને બિહાર વોટર વેરીફિકેશન, પહલગામ આતંકી હુમલો, ઓપરેશન

સિંદૂર અને યુદ્ધ વિરામ જેવા મુદ્દાઓ પર સરકાર પર પસ્તાળ પાડશે. આ ઉપરાંત અમેરિકાના રાષ્ટ્રપતિ

ડોનાલ્ડ ટ્રમ્પના 20 વારથી વધુ યુદ્ધ વિરામ કરાવવાના નિવેદન મુદ્દે પર સરકારને સવાલ પૂછશે. જોકે,

સર્વપક્ષીય બેઠકમાં વિપક્ષે પીએમ મોદીને સંસદમાં આ મુદ્દે જવાબ આપે માંગ કરી હતી.
જોકે, સંસદ શરુ થાય તે પૂર્વે વિપક્ષ કોંગ્રેસે પોતાની માંગ મૂકી છે. કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગાઈએ કહ્યું

કે અમારી માંગ છે કે અમે અનેક વિશેષ વિષય સંસદ સત્રમાં ઉઠાવીશું. જે ખુબ મહત્વના છે. જેમાં

પહલગામ આતંકી હુમલો મહત્વનો છે. જેમાં સરકારે પોતાની ભૂલ કબુલ કરીને પોતાની વાત સંસદમાં

મુકવી જોઈએ રવિવારે સર્વપક્ષીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક દોઢ કલાક સુધી

ચાલી હતી. આ બેઠક બાદ સંસદીય કાર્ય મંત્રી કિરન રિજજુએ મીડિયા સાથે વાતચીત કરી હતી. તેમણે

કહ્યું આ બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. સરકાર તમામ મુદ્દાઓ પર સંસદમાં

નિયમ મુજબ ચર્ચા માટે તૈયાર છે. સરકાર કોઇપણ ચર્ચામાં પીછેહઠ નહિ કરે. સંસદીય કાર્ય મંત્રી કિરન

રિજજુએ જણાવ્યું કે આ બેઠકમાં સરકારે તમામ પક્ષો દળોની વાત સાંભળી છે. તેમણે કહ્યું કે વિપક્ષની

માંગ હતી કે પહલગામ આતંકી હુમલો અને ઓપરેશન સિંદૂર જેવા મહત્વના મુદ્દા પર ચર્ચા દરમિયાન

પીએમ મોદી હાજર રહે. તેમણે કહ્યું કે પીએમ મોદી ગૃહમાં હાજર હોય છે તે ભલે સીધી રીતે ચર્ચામાં

હિસ્સો ના લેતા હોય.

Tags: monsoon-session-of-parliament-india
Previous Post

ઈઝરાયલના હુમલામાં 67 પેલેસ્ટિનિયનોના મોત,12થી વધુ લોકો ઘાયલ

Next Post

19 વર્ષ પૂર્વેના મુંબઈ સિરિયલ બ્લાસ્ટ કેસના તમામ 11 આરોપી નિર્દોષ જાહેર

dharmendravaghela

dharmendravaghela

Related News

કાવડયાત્રામાં શિવભક્તો કરતાં ગુંડા વધારે!, સપા ધારાસભ્ય ઈકબાલ મહમૂદના નિવેદનથી હોબાળો
તાજા સમાચાર

કાવડયાત્રામાં શિવભક્તો કરતાં ગુંડા વધારે!, સપા ધારાસભ્ય ઈકબાલ મહમૂદના નિવેદનથી હોબાળો

July 21, 2025
23મીથી શરૂ થશે સંસદનું ચોમાસુ સત્ર
તાજા સમાચાર

સંસદનું ચોમાસુ સત્ર શરુ થતાંજ ગૃહમાં હોબાળો

July 21, 2025
19 વર્ષ પૂર્વેના મુંબઈ સિરિયલ બ્લાસ્ટ કેસના તમામ 11 આરોપી નિર્દોષ જાહેર
તાજા સમાચાર

19 વર્ષ પૂર્વેના મુંબઈ સિરિયલ બ્લાસ્ટ કેસના તમામ 11 આરોપી નિર્દોષ જાહેર

July 21, 2025
Next Post
19 વર્ષ પૂર્વેના મુંબઈ સિરિયલ બ્લાસ્ટ કેસના તમામ 11 આરોપી નિર્દોષ જાહેર

19 વર્ષ પૂર્વેના મુંબઈ સિરિયલ બ્લાસ્ટ કેસના તમામ 11 આરોપી નિર્દોષ જાહેર

ભાવનગરના કરચલીયાપરામાં બાઈક ધીમું ચલાવવાનું કહેતા યુવાનની હત્યા

ભાવનગરના કરચલીયાપરામાં બાઈક ધીમું ચલાવવાનું કહેતા યુવાનની હત્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.