Monday, July 21, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

19 વર્ષ પૂર્વેના મુંબઈ સિરિયલ બ્લાસ્ટ કેસના તમામ 11 આરોપી નિર્દોષ જાહેર

189 મુસાફરોના મોત, 824 લોકો ઘાયલ થયા હતા, વિશ્વસનીય પુરાવા રજુ કરવામાં ફરિયાદ પક્ષ નિષ્ફળ: બોમ્બે હાઇકોર્ટ

dharmendravaghela by dharmendravaghela
2025-07-21 12:19:37
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

આજે સોમવારે હાઇકોર્ટે મુંબઈ ટ્રેન બ્લાસ્ટ કેસમાં તમામ 11 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા. હાઇકોર્ટે કહ્યું કે ફરિયાદ પક્ષ આરોપીઓ સામેનો કેસ સાબિત કરવામાં નિષ્ફળ ગયો. ઘટનાના 19 વર્ષ પછી આ ચુકાદો આવ્યો છે.
ન્યાયાધીશ અનિલ કિલોર અને ન્યાયાધીશ શ્યામ ચાંડકની ખાસ બેન્ચે જણાવ્યું હતું કે ફરિયાદ પક્ષ દ્વારા રજૂ કરાયેલા પુરાવા આરોપીને દોષિત ઠેરવવા માટે નિર્ણાયક નથી. 11 જુલાઈ 2006ના રોજ મુંબઈના વર્સ્ટન સબર્બન વિસ્તારમાં ટ્રેનના સાત કોચમાં એક બાદ એક વિસ્ફોટ થયા હતા. જેમાં 189 મુસાફરો માર્યા ગયા હતા અને 824 લોકો ઘાયલ થયા હતા. પોલીસે ચાર્જશીટમાં 30 લોકોના નામ આરોપી તરીકે આપ્યા હતા. જેમાંથી 13 લોકોની ઓળખ પાકિસ્તાની નાગરિકો તરીકે થઈ હતી.આ વિસ્ફોટો ખાર, બાંદ્રા, જોગેશ્વરી, માહિમ, બોરીવલી, માટુંગા અને મીરા-ભાઈંદર રેલવે સ્ટેશનો પાસે થયા હતાઆ બધા વિસ્ફોટો મુંબઈના પશ્ચિમ રેલવે પર લોકલ ટ્રેનના ફર્સ્ટ ક્લાસ ડબ્બામાં થયા હતા.
આતંકવાદ વિરોધી ટુકડીએ 20 જુલાઈ,અને 3 ઓક્ટોબર, 2006ની વચ્ચે આરોપીઓની ધરપકડ કરી હતી. તે જ વર્ષના નવેમ્બરમાં, આરોપીઓએ કોર્ટને લેખિતમાં જાણ કરી હતી કે તેમની પાસેથી બળજબરીથી કબૂલાત લેવામાં આવી હતી. ચાર્જશીટમાં 30 આરોપીઓના નામ હતા. આમાંથી 13 પાકિસ્તાની નાગરિકો તરીકે ઓળખાયા હતા.લગભગ 9 વર્ષ સુધી કેસ ચાલ્યા બાદ, સ્પેશિયલ મકોકા કોર્ટે 11 સપ્ટેમ્બર 2015ના રોજ પોતાનો ચુકાદો આપ્યો. 13 આરોપીઓમાંથી, કોર્ટે 5 દોષિતોને મૃત્યુદંડ, 7 ને આજીવન કેદ અને એક આરોપીને નિર્દોષ જાહેર કર્યો. 2016માં આરોપીઓએ આ નિર્ણયને બોમ્બે હાઈકોર્ટમાં પડકાર્યો અને અપીલ દાખલ કરી. 2019માં બોમ્બે હાઈકોર્ટે અપીલોની સુનાવણી શરૂ કરી હતી જેનો આજે ચુકાદો આપવામાં આવ્યો હતો.

Tags: 2006 serial bomb blast caseaaropi nirdoshMumbai
Previous Post

સંસદનું ચોમાસુ સત્ર આજથી શરુ, 21 ઓગસ્ટ સુધી ચાલશે

Next Post

ભાવનગરના કરચલીયાપરામાં બાઈક ધીમું ચલાવવાનું કહેતા યુવાનની હત્યા

dharmendravaghela

dharmendravaghela

Related News

કાવડયાત્રામાં શિવભક્તો કરતાં ગુંડા વધારે!, સપા ધારાસભ્ય ઈકબાલ મહમૂદના નિવેદનથી હોબાળો
તાજા સમાચાર

કાવડયાત્રામાં શિવભક્તો કરતાં ગુંડા વધારે!, સપા ધારાસભ્ય ઈકબાલ મહમૂદના નિવેદનથી હોબાળો

July 21, 2025
23મીથી શરૂ થશે સંસદનું ચોમાસુ સત્ર
તાજા સમાચાર

સંસદનું ચોમાસુ સત્ર શરુ થતાંજ ગૃહમાં હોબાળો

July 21, 2025
23મીથી શરૂ થશે સંસદનું ચોમાસુ સત્ર
તાજા સમાચાર

સંસદનું ચોમાસુ સત્ર આજથી શરુ, 21 ઓગસ્ટ સુધી ચાલશે

July 21, 2025
Next Post
ભાવનગરના કરચલીયાપરામાં બાઈક ધીમું ચલાવવાનું કહેતા યુવાનની હત્યા

ભાવનગરના કરચલીયાપરામાં બાઈક ધીમું ચલાવવાનું કહેતા યુવાનની હત્યા

ભાવનગરની ફોર બેટર ટુમોરો સંસ્થા દ્વારા હેલ્ધી બ્રેકફાસ્ટ કોમ્પિટીશનનું આયોજન

ભાવનગરની ફોર બેટર ટુમોરો સંસ્થા દ્વારા હેલ્ધી બ્રેકફાસ્ટ કોમ્પિટીશનનું આયોજન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.