Tuesday, July 29, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રાજસ્થાનના પૂર્વ CM વસુંધરા રાજેની પીએમ સાથે મુલાકાત

dharmendravaghela by dharmendravaghela
2025-07-29 12:30:32
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ભાજપના વરિષ્ઠ નેતા અને રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે સિંધિયાએ દિલ્હીમાં ધામા નાખતાં ભાજપમાં ફરી નવાજૂનીના એંધાણની અટકળો તેજ થઈ છે. આજે મંગળવારે વસુંધરા રાજે સિંધિયાએ સંસદ ભવનમાં લગભગ 20 મિનિટ સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. જેને લઈને રાજકીય વર્તુળોમાં વિવિધ ચર્ચાઓ તેજ બની છે. સૂત્રોના જણાવ્યાનુસાર, આ મુલાકાત અનૌપચારિક હતી, પરંતુ તેને ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનઈ રહી છે.
રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે રાજસ્થાનની રાજકીય પરિસ્થિતિ, સંગઠનની ભાવિ વ્યૂહનીતિ અને આગામી નાગરિક ચૂંટણીઓ અંગે ચર્ચા થઈ હતી. જો કે, આ બેઠક અંગે કોઈપણ પક્ષ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. પરંતુ ભાજપમાં ફરી નવાજૂનીના એંધાણની અટકળો તેજ થઈ છે.

Tags: Meetingmodivasundhara raje
Previous Post

હિમાચલમાં ફરી આભ ફાટ્યું: મંડીમાં 4 લોકોના મોત

Next Post

ભાવનગરના વિજયરાજનગરમાં આવેલ બે અલગ અલગ મકાનમાં ચોરીની ઘટના

dharmendravaghela

dharmendravaghela

Related News

હિમાચલમાં ફરી આભ ફાટ્યું: મંડીમાં 4 લોકોના મોત
તાજા સમાચાર

હિમાચલમાં ફરી આભ ફાટ્યું: મંડીમાં 4 લોકોના મોત

July 29, 2025
પાકિસ્તાનના ગોળીબારમાં અનાથ થયેલા પૂંછના 22 બાળકોના શિક્ષણની જવાબદારી રાહુલ ગાંધીએ લીધી
તાજા સમાચાર

પાકિસ્તાનના ગોળીબારમાં અનાથ થયેલા પૂંછના 22 બાળકોના શિક્ષણની જવાબદારી રાહુલ ગાંધીએ લીધી

July 29, 2025
આંદામાન-નિકોબાર ટાપુઓમાં મોડી રાત્રીના જોરદાર ભૂકંપ
તાજા સમાચાર

આંદામાન-નિકોબાર ટાપુઓમાં મોડી રાત્રીના જોરદાર ભૂકંપ

July 29, 2025
Next Post
ભાવનગરના વિજયરાજનગરમાં આવેલ બે અલગ અલગ મકાનમાં ચોરીની ઘટના

ભાવનગરના વિજયરાજનગરમાં આવેલ બે અલગ અલગ મકાનમાં ચોરીની ઘટના

ભાવનગર કાવડ યાત્રા સમિતિ દ્વારા ગંગાજળીયા તળાવ ખાતે ગંગા આરતીનું આયોજન

ભાવનગર કાવડ યાત્રા સમિતિ દ્વારા ગંગાજળીયા તળાવ ખાતે ગંગા આરતીનું આયોજન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.