Tuesday, September 16, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સરદાર સરોવર નર્મદા ડેમ 70%થી વધુ ભરાયો

નર્મદા ડેમના 5 જેટલા દરવાજા ખોલવામાં આવશે, નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ રહેવા આદેશ

dharmendravaghela by dharmendravaghela
2025-07-31 11:50:26
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાતમાં આ ચોમાસાની સીઝનમાં ભારેથી અતિભારે વરસાદ થતા અનેક ડેમો છલકાયા છે. સરદાર

સરોવર નર્મદા ડેમમાં પણ પાણીની આવક વધી ગઈ હોવાથી સપાટીમાં વધારો થયો છે. નર્મદા ડેમ 70

ટકા કરતા વધુ ભરાયો હોવાના કારણે ડેમ એલર્ટ મોડમાં મુકાયો છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે

આજે સવારે 11 વાગ્યે નર્મદા ડેમના 5 જેટલા દરવાજા ખોલીને કેનાલમાં પાણી છોડવામાં આવી શકે છે.

તેવી એક પરિપત્ર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જો કે, પાણી છોડવામાં આવશે જ તેવું નક્કી નથી.

પરંતુ જો પાણીનું સ્તર વધે તો દરવાજા ખોલવામાં આવે તેવી સંભાવના છે.
ઉપરવાસમાં કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદના કારણે સરદાર સરોવર નર્મદા ડેમ ભરાયા છે. આ સાથે

30 જુલાઈએ સાંજે 5 કલાકે મધ્ય પ્રદેશના ઓમકારેશ્વર ડેમના 19 દરવાજા 2.39 મીટર સુધી ખોલી

4,40,965 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. આ પાણીના કારણે પણ સરદાર સરોવર નર્મદા ડેમની

સપાટીમાં વધારો થયો છે. અત્યારે નર્મદા ડેમની જળસપાટી વધીને 128.67 મીટર પર પહોંચી ગઈ છે.

જેથી આજે દરવાજા ખોલવામાં આવી શકે છે.
સ્વાભાવિક છે કે, જો મહત્તમ સપાટી કરતા ડેમમાં પાણીનું સ્તર વધી જાય તો પાણીને છોડવું પડશે.

અન્યથા કોઈ દુર્ઘટના સર્જાઈ શકે છે. ડેમની ક્ષમતા કરતા વધારે પાણીનો સંગ્રહ કરવામાં આવે તો, તે

જોખમી સાબિત થઈ શકે છે. અત્યારે નર્મદા ડેમની તેની મહત્તમ સપાટીએ પહોંચી ગયો છે. તંત્ર દ્વારા

નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ રહેવા માટે અને સુરક્ષા રાખવા માટે સૂચનાઓ આપી દેવામાં આવી

છે. એટલું જ નહીં પરંતુ નદીના પટમાં કોઈ પણ વ્યક્તિ અવર-જવર ના કરે તે માટે પણ કાળજી રાખવા

માટે સૂચના આપવામાં આવી છે.

Tags: gujaratwater level sardar sarovar dam
Previous Post

25% ટેરિફ મામલે ભારતના કડક વલણ સામે ટ્રમ્પનો યૂ-ટર્ન!

Next Post

ફ્રાન્સ, બ્રિટન બાદ કેનેડા પેલેસ્ટાઇનને સ્વતંત્ર દેશનો દરજ્જો આપવા તૈયાર

dharmendravaghela

dharmendravaghela

Related News

ગેરકાયદેસર ઇમિગ્રન્ટ ગુનેગારો પ્રત્યે નરમ વલણ નહીં દાખવે: ડોનાલ્ડ ટ્રમ્પ
આંતરરાષ્ટ્રીય

ગેરકાયદેસર ઇમિગ્રન્ટ ગુનેગારો પ્રત્યે નરમ વલણ નહીં દાખવે: ડોનાલ્ડ ટ્રમ્પ

September 15, 2025
અયોધ્યા દર્શન કરી પરત ફરતા શ્રદ્ધાળુઓની બસનો જોનપુરમાં અકસ્માત: 4ના મોત
તાજા સમાચાર

અયોધ્યા દર્શન કરી પરત ફરતા શ્રદ્ધાળુઓની બસનો જોનપુરમાં અકસ્માત: 4ના મોત

September 15, 2025
દિલ્હીમાં કેન્દ્રીય નાણા મંત્રાલયના અધિકારીનું અકસ્માતમાં થયું મોત
તાજા સમાચાર

દિલ્હીમાં કેન્દ્રીય નાણા મંત્રાલયના અધિકારીનું અકસ્માતમાં થયું મોત

September 15, 2025
Next Post
ફ્રાન્સ, બ્રિટન બાદ કેનેડા પેલેસ્ટાઇનને સ્વતંત્ર દેશનો દરજ્જો આપવા તૈયાર

ફ્રાન્સ, બ્રિટન બાદ કેનેડા પેલેસ્ટાઇનને સ્વતંત્ર દેશનો દરજ્જો આપવા તૈયાર

અશ્લિલતા પર કેન્દ્ર સરકારની મોટી કાર્યવાહી, 43 OTT એપ કર્યા બ્લોક

અશ્લિલતા પર કેન્દ્ર સરકારની મોટી કાર્યવાહી, 43 OTT એપ કર્યા બ્લોક

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.