Thursday, August 21, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

હાઈવે પર ખાડાઓ હોય તો લોકો ટેક્સ શા માટે આપે?: સુપ્રીમકોર્ટ

ખરાબ રસ્તાઓ હોય તો ટોલ ટેક્સ નહીં વસૂલી શકાય!, સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચૂકાદો

dharmendravaghela by dharmendravaghela
2025-08-21 11:58:22
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ટોલ ટેક્સ મામલે સુપ્રીમ કોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો છે. જે હાઈવે પર ખાડા હોય અને જે હાઈવે

પર લાંબા સમયથી સુધી ટ્રાફિકજામ હોય તો વાહનચાલકો પાસેથી ટોલ ટેક્સ ના વસૂલી શકાય! કેરળના

ત્રિશૂર જિલ્લાના પલિયેક્કારા પ્લાઝા પર ટોલ ટેક્સ રોકી દેવાના કેરળ હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટે

માન્ય રાખ્યો છે.કેરલ હાઈકોર્ટમાં ગત 6 ઓગસ્ટે એક ફરિયાદ દાખલ કરવામાં આવે છે. જેમાં કોર્ટે

નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) અને કન્સેશનિયરની વિરૂદ્ધમાં ચુકાદો આપ્યો હતો.
આ ચુકાદાને માન્ય રાખતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ‘નાગરિકોને તે માર્ગ પર ચાલવાની આઝાદી હોવી જોઈએ

જેના માટે તેમણે પહેલા જ ટેક્સ ચૂકવી દીધો હોય! એટલું જ નહીં પરંતુ નાળાઓ અને ખાડાઓ વાળા

રસ્તાઓ પર ચાલવા માટે લોકોને ટેક્સ આપવાની જરૂર નથી’.ફરિયાદકર્તાએ એવો દાવો કર્યો હતો.

ટ્રાફિક જામ માત્ર એટલા વિસ્તારમાં જ હતું જ્યાં અત્યારે અંડરપાસનું નિર્માણ કાર્યચાલી રહ્યું છે. જો કે,

સુપ્રીમ કોર્ટે આ દાવાના ફગાવી દીધો છે. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે, જો 65 કિમીના હાઈવે પર માત્ર 5

કિમી ચાલવામાં પણ વાહનચાલકોને પરેશાનીનો સામનો કરવો પડે તો તેના કારણે કલાકો સુધી

ટ્રાફિકજામ થાય છે.

Tags: khadasupreme courttall tex
Previous Post

પહેલી વાર શ્રીનગરના દાલ લેકમાં આજથી ખેલો ઇન્ડિયા વૉટર સ્પોર્ટ્સ ફેસ્ટિવલ

Next Post

અગ્નિ-5 મિસાઇલનું સફળ પરીક્ષણ

dharmendravaghela

dharmendravaghela

Related News

વિદ્યાર્થીની હત્યા મામલે અપાયેલા બંધના એલાનમાં અમદાવાદના 3 વિસ્તારની 200થી વધુ શાળાઓ જોડાઈ, પોલીસનો બંદોબસ્ત
તાજા સમાચાર

વિદ્યાર્થીની હત્યા મામલે અપાયેલા બંધના એલાનમાં અમદાવાદના 3 વિસ્તારની 200થી વધુ શાળાઓ જોડાઈ, પોલીસનો બંદોબસ્ત

August 21, 2025
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 226 તાલુકામાં વરસાદ
તાજા સમાચાર

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 226 તાલુકામાં વરસાદ

August 21, 2025
અગ્નિ-5 મિસાઇલનું સફળ પરીક્ષણ
તાજા સમાચાર

અગ્નિ-5 મિસાઇલનું સફળ પરીક્ષણ

August 21, 2025
Next Post
અગ્નિ-5 મિસાઇલનું સફળ પરીક્ષણ

અગ્નિ-5 મિસાઇલનું સફળ પરીક્ષણ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 226 તાલુકામાં વરસાદ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 226 તાલુકામાં વરસાદ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.